શુક્રવારે અલ્હાબાદ હાઈકોર્ટે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત આપી હતી. કોર્ટે તેમની ધરપકડ પર રોક લગાવી હતી. કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને આગામી સુનાવણી સુધી દંડાત્મક કાર્યવાહીથી વચગાળાનું રક્ષણ આપવામાં આવે છે.
- February 27, 2026
0
27
Less than a minute
You can share this post!
editor

