Gujarat

ભારતીય માનક બ્યૂરો-અમદાવાદ દ્વારા વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરાઈ

(જી.એન.એસ) તા. 27 અમદાવાદ, ભારતીય માનક બ્યૂરો (BIS)એ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે, જે ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય…

કાળઝાળ ગરમીથી લાખોટા તળાવની મધ્ય આવેલા મ્યુઝિયમ સાથેના પક્ષી ઘરમાં અંદાજે 600 જેટલા પક્ષીઓને મળશે આંશિક રાહત

જામનગર મહાનગર પાલિકા દ્વારા પક્ષીઓને ગરમીથી રાહત મળે તે માટે દિવસમાં ત્રણ વખત પાણી છંટકાવ કરવામાં આવશે (જી.એન.એસ) તા. 27 જામનગર,…

ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા 8 આરોપીઓને ઝડપી પાડ્યા

15 દિવસમાં 3 વખત ચોરીના ગુનાને આપ્યો હતો અંજામ (જી.એન.એસ) તા. 27 ભરૂચ, ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને ચોરીના ગુનામાં સંડોવાયેલા…

આગામી 29 માર્ચથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ, 14 કિમીની પરિક્રમા એક મહિના સુધી ચાલશે

પરિક્રમા માર્ગ અને તમામ ઘાટો પર ₹3.82 કરોડના ખર્ચે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી (જી.એન.એસ) તા. 27 ગાંધીનગર, ગુજરાતમાં વડોદરા…

બનાસકાંઠા જિલ્લામાં એક વર્ષમાં ૨૨ પાંજરાપોળ તેમજ ૧૮૮ ગૌશાળાઓના ૮૪ હજારથી વધુ ગૌવંશને રૂ. ૮૭ કરોડની  નિભાવ સહાય અપાઈ: પશુપાલન મંત્રીશ્રી રાઘવજી પટેલ

પશુદીઠ દૈનિક રૂ. ૩૦ની સહાય માટે ચાલુ વર્ષના બજેટમાં રૂ. ૫૦૦ કરોડની જોગવાઈ (જી.એન.એસ) તા. 27 ગાંધીનગર/બનાસકાંઠા, જીવદયાની પ્રેરાઈને મુખ્યમંત્રી…

“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનના અસરકારક અમલીકરણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટીયરિંગ કમિટીની રચના કરાઈ

સ્ટીયરિંગ કમિટીમાં પાંચ મંત્રીશ્રીઓ તેમજ એક્ઝિક્યુટિવ કમિટિના ચેરમેન તરીકે મુખ્ય સચિવશ્રી  (જી.એન.એસ) તા. 27 ગાંધીનગર, ‘પહેલું સુખ તે જાતે નર્યા’…

રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદ અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયું ‘વિકસિત ભારત @2047ની દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતરણ’ વિષયક રાષ્ટ્રીય સંમેલન

અતીત અને આધુનિકતાના સમન્વયથી જ આપણે ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકીશું : શ્રી આચાર્ય દેવવ્રતજી ઈચ્છા અને તૃપ્તિ વચ્ચેનું…

વડાપ્રધાનશ્રીના ગુજરાત પ્રવાસ પછી બરડા સફારીની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા ફક્ત એક જ મહિનામાં બમણી થઈ

ગીરમાં ઇકો-ટુરિઝમના વિકાસ થકી વન્યજીવ સંરક્ષણની સાથે લાખો સ્થાનિકોની આવકમાં વધારો થયો છે (જી.એન.એસ) તા. 27 ગાંધીનગર/ગીર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર…

પ્રાથમિક શાળામાં વિચિત્ર ઘટના; છાત્રોને હાથ પર બ્લેડના કાપા

ગુજરાતના અમરેલીના મુજિયાસર ગામની પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. અહીંની એક…

રાજ્યના નાગરિકોને સમૃદ્ધ જીવન અને સમૃદ્ધ આવક અપાવવાની રાજ્ય સરકારની નેમ છે: નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

રાજ્યના જાહેર દેવાના પ્રમાણમાં ઉત્તરોત્તર ઘટાડો થતાં વર્ષ ૨૦૨૫-૨૬માં રાજ્યનું જાહેર દેવુ ૧૫.૨૮ ટકા થવાનો અંદાજ, જે ૨૭.૧૦ ટકાની નિયત…