Gujarat

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સુપોષિત ભારત’ ના વિઝનને વેગ આપવા મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે રૂ. ૭,૬૯૦ કરોડની જોગવાઈ

(જી.એન.એસ) તા. ૨૬ ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સુપોષિત ભારત’ના વિઝનને વધુ વેગ આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં મહિલા…

અટલવાડી યોજના – ગ્રામ્ય સ્તરે સામૂહિક સશક્તિકરણનું નવું કેન્દ્ર; વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ. ૬૦.૦૦ કરોડની બજેટ જોગવાઈ

(જી.એન.એસ) તા. ૨૬ ગાંધીનગર, અટલવાડી યોજના – ગ્રામ્ય સ્તરે સામૂહિક સશક્તિકરણનું નવું કેન્દ્ર.વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ. ૬૦.૦૦ કરોડની બજેટ જોગવાઈ…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રાકૃતિક ખેતી માટે નવા જોડાયેલા ખેડૂતોને પ્રોત્સાહન રૂપે કુલ 6.97 કરોડની સહાય ડી.બી.ટી.થી બેંક ખાતામાં જમા કરાવી

(જી.એન.એસ) તા. ૨૬ ગાંધીનગર, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મહત્વના ઘટનાક્રમમાં રાજ્યના પ્રાકૃતિક ખેતી માટે નવા જોડાયેલા ખેડૂતોને…

સાણંદ GIDCમાં પ્રીમિયમ હોટલ બનાવવા માટે પ્લોટની હરાજી પૂર્ણ, 5 એકર જેટલી જમીન ડેવલપરને ફાળવાઇ

(જી.એન.એસ) તા. ૨૬ ગાંધીનગર, ચાર વર્ષમાં નિર્માણકાર્યની જોગવાઇ, સાણંદ ઔદ્યોગિક વિસ્તારમાં ઉદ્યોગોને મળતી સુવિધાઓમાં વધારો**ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્ર અને ઔદ્યોગિક ઇકોસિસ્ટમના…

સુરતના હજીરામાં એક કંપનીમાં હોબાળો; કર્મચારીઓએ વાહનોમાં તોડફોડ કરી અને આગ લગાવી

હરિયાણાના પાણીપતમાં એક કામદારના મૃત્યુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આજે (ગુરુવારે) ગુજરાતના હજીરામાં આર્સેનલ મિત્તલ અને નિપ્પોન…

રાજ્યના યાત્રાધામના વિસ્તારોને ગ્રીન અને વીજ સલામત ઝોનમાં વિકસિત કરવા માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઈ

(જી.એન.એસ) તા. ૨૬ ગાંધીનગર, યાત્રાધામોમાં સતત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો જળવાઈ રહે, વીજ સુરક્ષાનું સ્તર વધે તથા સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન…

સાણંદમાં માઇક્રોનનો મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ AI ટેક્નોલોજીના ભવિષ્યને સશક્ત બનાવશે

(જી.એન.એસ) તા. ૨૬ 2000 લોકોની ટીમ કાર્યરત, આગામી સમયમાં 5 હજાર લોકોને સીધી રોજગારી મળશે, દિવ્યાંગ નાગરિકો માટે પણ નોકરીની…

વિખૂટા પડેલા પરિવારનું સુરક્ષિત મિલન કરાવતું ગાંધીનગર ‘સખી વન સ્ટોપ સેન્ટર’

(જી.એન.એસ) તા. ૨૬ ગાંધીનગર, જ્યારે માનસિક અસ્વસ્થતાને કારણે એક માતા રસ્તો ભટકી ગઈ, ત્યારે સખી વન સ્ટોપ સેન્ટર તેના માટે…

ઉનાળુ બાજરીના પાકમાં સંકલિત રોગ-જીવાતના અસરકારક નિયંત્રણ માટે માર્ગદર્શિકા જાહેર

(જી.એન.એસ) તા. ૨૬ ગાંધીનગર, પાકમાં રોગ – જીવાતથી થતા નુકસાનને અટકાવવા રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઉભી રહી છે. જે…

NFSUના ચતુર્થ દીક્ષાંત સમારોહમાં આવતીકાલે ભારતના મુખ્ય ન્યાયાધીશ ‘મુખ્ય અતિથિ’ તરીકે ઉપસ્થિત રહેશે

(જી.એન.એસ) તા. ૨૬ ગાંધીનગર, શ્રી હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી અને ગુજરાત હાઇકોર્ટના માનનીય મુખ્ય ન્યાયાધીશ ‘અતિથિ વિશેષ’ તરીકે ઉપસ્થિત રહેશે…