National

‘જો સુપ્રીમ કોર્ટ કાયદો બનાવશે તો સંસદ ભવન બંધ કરી દેવું જોઈએ’: ગોડ્ડા સાંસદ નિશિકાંત ડૂબે

વક્ફ સંશોધન કાયદો અને પૉકેટ વીટો મામલે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભાજપના સાંસદની ટિપ્પણી (જી.એન.એસ) તા. 19 ગોડ્ડા/નવી દિલ્હી, વક્ફ…

છત્તીસગઢના સુકમામાં 40 લાખના ઈનામી 22 નક્સલવાદીઓએ આત્મ સમર્પણ કર્યું

(જી.એન.એસ) તા. 19 સુકમાં, છત્તીસગઢના સુકમામાં એક નક્સલ દંપતી સહિત 22 નક્સલવાદીઓએ સુરક્ષાબળો સામે આત્મ સમર્પણ કરી લીધું હતું. આ…

આસામના કામરૃપ જિલ્લામાં એક સર્ચ ઓપરેશન દરમિયાન ૭૧ કરોડ રૃપિયાનું હેરોઇન અને પ્રતિબંધિત યાબા ટેબલેટ જપ્ત

(જી.એન.એસ) તા. 19 કામરૃપ, આસામ પોલીસને એક મોટી સફળતા મળી છે જેમાં કામરૃપ જિલ્લામાં એક સર્ચ ઓપરેશન દરમિયાન ૭૧ કરોડ…

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહે વિશ્વ યકૃત દિવસ નિમિત્તે ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ બિલિયરી સાયન્સિસ (આઇએલબીએસ) દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં

બધા દેશવાસીઓ સારો આહાર, પૂરતું પાણી, પૂરતી ઊંઘ અને નિયમિત કસરત કરે, બાકી મોદી સરકાર તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખવાની જવાબદારી…

IDS મુખ્યાલય નવી દિલ્હીમાં ટ્રાઇ-સર્વિસિસ ફ્યુચર વોરફેર કોર્સની બીજી આવૃત્તિનું આયોજન કરશે

(જી.એન.એસ) તા. 19 નવી દિલ્હી, ટ્રાઇ-સર્વિસિસ ફ્યુચર વોરફેર કોર્ષની બીજી આવૃત્તિ 21 એપ્રિલથી 09 મે, 2025 દરમિયાન નવી દિલ્હીના માણેકશા સેન્ટર ખાતે યોજાશે. આ કોર્ષ હેડક્વાર્ટર…

ગૃહ મંત્રાલયને આધીન ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) એ લોકોને ઓનલાઇન બુકિંગ છેતરપિંડી વિશે ચેતવણી આપી

(જી.એન.એસ) તા. 19 નવી દિલ્હી, ગૃહ મંત્રાલયને આધીન ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) એ લોકોને ઓનલાઇન બુકિંગ છેતરપિંડી વિશે ચેતવણી આપી…

પીએમ નરેન્દ્ર મોદીએ અમેરિકાના ઉદ્યોગપતિ એલોન મસ્ક સાથે ફોન પર વાત કરી; મસ્ક ભારતની મુલાકાત લેવા માટે આતુર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક સાથે ફોન પર વાત કરી છે. પીએમ મોદીએ મસ્ક સાથે વિવિધ મુદ્દાઓ પર…

અફઘાનિસ્તાનમાં આવેલા 5.9 ની તીવ્રતાના ભૂકંપની અસર જમ્મુ અને કાશ્મીરમાં અનુભવાઈ

અફઘાનિસ્તાનમાં આવેલા 5.9 ની તીવ્રતાના ભૂકંપની અસર જમ્મુ અને કાશ્મીરમાં પણ અનુભવાઈ હતી. જમ્મુ અને કાશ્મીરમાં આવેલા ભૂકંપથી લોકોમાં ગભરાટ…

છત્તીસગઢના સુકમા જિલ્લામાં 33 નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ

આત્મસમર્પણ કરનારા ૧૭ નક્સલીઓ પર કુલ ૪૯ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું; છત્તીસગઢ સરકારે નક્સલવાદ સામે ચાલી રહેલી…

બાંગ્લાદેશને વિદેશ મંત્રાલયનો સ્પષ્ટ સંદેશ; પહેલા તેમના દેશમાં અધિકારોનું રક્ષણ કરે

ભારતીય વિદેશ મંત્રાલયે વક્ફ સુધારા કાયદા અંગે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલી હિંસા અંગે બાંગ્લાદેશની વચગાળાની સરકારની ટિપ્પણીઓને ફગાવી દીધી છે.…