Banaskantha

પશુઓના નિભાવ ખર્ચ પેટે રૂ. ૪૮.૭૨ લાખનો ચેક અર્પણ કરતા જિલ્લા કલેકટર મિહિર પટેલ

બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, જીવદયા પ્રેમીઓ અને જિલ્લા પોલીસ દ્વારા કતલખાને જતા પશુઓને આશ્રય,ખોરાક અને સારવાર અપાય છે.…

થરાદમાં પોલીસની કાળા કાચવાળા વાહનો પર કાર્યવાહી

૨૧૦ વાહનોના બ્લેક ફિલ્મ ઉતરાવ્યા, ૧૨ હજારનો દંડ વસૂલ્યો; થરાદ પોલીસે ટ્રાફિક નિયમો અને કાયદા નું પાલન ન કરતાં વાહનચાલકો…

કાંકરેજના કંબોઈ પાસેથી રેતી ભરેલા પાંચ ડમ્પર ઝડપાયા

પાલનપુર ખાણ ખનીજ અધિકારી ગુરૂપ્રીતસિંથના માર્ગદર્શન અને સૂચના મુજબ ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ રોયલ્ટી ઇન્સ્પેકટર હિતેન્દ્ર સુથાર, માઇન્સ સુપરવાઈઝર ભગીરથ…

ઉનાળાની કાળ ઝાળ 45 ડીગ્રી ગરમી માં વાવ સુઇગામ પંથક પાણી સંકટ માટે પાણી ચોરો જવાબદાર

તપાસ માં તંત્રની ઢીલી નીતિ જવાબદાર; એક તરફ દાદાની રાજ્ય સરકાર વીજ ચોરો અને પાણી ચોરો ને પકડી પાડવાની કવાયત…

બંગાળમાં હિંસાને લઈને થરાદમાં વિશ્વ હિંદુ પરિષદ નું આવેદન

વકફ કાયદાના વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિ શાસનની માંગ; થરાદમાં વિશ્વ હિંદુ પરિષદે બંગાળની વર્તમાન સ્થિતિને લઈને આવેદનપત્ર આપ્યું છે. વકફ એક્ટના…

ધાનેરા તાલુકા વાલેર અને રમુણા ગામમાં પાણીનો વેડફાટ યથાવત, તંત્રની બેદરકારીથી લાખો લીટર પાણી વ્યર્થ

ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીનો વેડફાટ અટકવાનું નામ નથી લઈ રહ્યો. તંત્રની બેદરકારીના કારણે વાલેર અને રમુણા ગામમાં હજારો…

પાલનપુરના ગાયત્રી નગરમાં તકલાદી પાણીની પાઇપ નાંખતા આક્રોશ પાણીની પાઇપ તૂટી જતા લોકોએ ઠાલવ્યો રોષ

પાલનપુરના કંથેરીયા હનુમાન વિસ્તારમાં આવેલા ગાયત્રી નગરમાં ગટરના ગંદા પાણી મિશ્રિત પીવાનું પાણી આવતા પાલિકા દ્વારા પીવાના પાણીની પાઇપ લાઇન…

થરાદના ટાંડા તળાવનો વિકાસ કરવાનું આયોજન વિધાનસભા અધ્યક્ષે ૧.૭૬ કરોડના પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું

ગાર્ડન અને સેલ્ફી પોઈન્ટ બનાવવાનું સૂચન; થરાદ નગરપાલિકામાં અમૃત ૨.૦ યોજના હેઠળ ટાંડા તળાવનો વિકાસ થઈ રહ્યો છે. ગુજરાત વિધાનસભાના…

રાજનાથસિંહ 21 એપ્રિલના રોજ શાંતિવનની મુલાકાત લઇ દાદી રતન મોહિનીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે

વૈશ્વિક આધ્યાત્મ‌ સંસ્થા બ્રહ્માકુમારીના આબુ તળેટી સ્થિત શાંતિવન ખાતે માનવ માત્રના આધ્યાત્મિક શક્તિના સશક્તિકરણ માટે સંમેલન યોગા સીબીર‌નો આરંભ થએલ…

વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા ડીસા દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

વકફ કાયદાના વિરોધની આડમાં પશ્ચિમ બંગાળમાં હિંદુ ધર્મ અને સનાતનીઓ પર અમાનવીય અત્યાચારો અને હત્યાઓની ઘટનાઓ વધી રહી છે. આ…