રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા20 મે, 2026| Super Admin

અમીરગઢ તાલુકા પંચાયત: પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી જાહેર થતાં રાજકીય ગરમાવો

    અમીરગઢ તાલુકા પંચાયત: પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી જાહેર થતાં રાજકીય ગરમાવો

   અમીરગઢ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ. પ્રમુખની ચૂંટણીની તારીખ જાહેર થતા અમીરગઢ તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.  આગામી 25 મે 2026 તારીખે તાલુકા પ્રમુખ ની ચૂંટણી જાહેર થવાની છે. અમીરગઢ તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે રાજકીય ગરમાવો લોકોમાં જોવા મળી રહ્યો છે. અમીરગઢ તાલુકા પંચાયતના પ્રમુખ પદને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. અમીરગઢ તાલુકા પંચાયતના ચાર ડેલિગેટના  પ્રમુખ પદ માટેના નામ સંભવિત યાદીમાં આવતા લોકોની નજરો હવે તાલુકા પંચાયતની ચૂંટણી પર રહેશે. અમીરગઢ તાલુકા પ્રમુખ પદ માટે અત્યાર સુધી કુલ ચાર ડેલિગેટના નામ  સામે આવ્યા છે. 

જેમાં ભમરસિંહ ડાભી, અમીરગઢ સીટ 161વોટ ની લીડ ,ધનાભાઇ ભીલ1364 વોટની લીડ, ભાવાભાઇ રબારી ખુણીયા સીટ 919 વોટની લીડ અને મોતીભાઈ ટાયવરે 47 વોટની લીડથી થયા હતા વિજેતા  હવે તાલુકા પંચાયતના પ્રમુખ પદની ખુરશી પર કોણ બાજી મારશે તે જોવું રસપ્રદ બન્યું છે. સ્થાનિક રાજકારણમાં અંદરની ખેંચતાણ અને સમીકરણો વચ્ચે હવે દરેકની નજર આવનારી ચૂંટણી પ્રક્રિયા પર ટકેલી છે.

  અમીરગઢ તાલુકાની 2026 ની ચૂંટણીમાં બીજેપી 12 સભ્યોની બહુમતી મળેલી છે.આ વખતે  જનરલ સીટ પ્રમુખ પદ માટે છે. પરંતુ 12 સભ્યોમાંથી  કોઈપણ જનરલ ઉમેદવાર નથી.જેમાં ત્રણ બક્ષીપંચના ડેલિકેટ છે અને નવ એસટી આદિવાસી સમાજના તો એક દરબાર સમાજના ડેલિગેટ છૅ..

 

સંબંધિત સમાચાર