અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક આવેલ બનાસ નદી પરના પુલનું સમારકામ લાંબું ખેંચાતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. 2 એપ્રિલથી વાહન વ્યવહાર માટે બંધ કરાયેલા આ પુલ પર 62 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. બાદમાં વધુ 30 દિવસનો સમય પણ આપવામાં આવ્યો હતો, તેમ છતાં કામ હજુ સુધી પૂર્ણ થયું નથી. ચોમાસું શરૂ થતાં લોકોને લાંબા ડાયવર્ઝનથી અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો એક અઠવાડિયામાં કામગીરી પૂર્ણ નહીં થાય તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે.

અમીરગઢ બનાસ નદી પરના પુલની કામગીરીમાં વિલંબ; વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન

સંબંધિત સમાચાર
બનાસકાંઠાધાનેરા : અંધશ્રદ્ધા વિરોધી અભિયાન સામે આસ્થાનું ઘોડાપૂર
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા પંથકમાં વરસાદની ભારે ખેંચ: વાવણી નિષ્ફળ જવાની ભીતિથી ધરતીપુત્રો ચિંતિત
2 દિવસ પહેલા
બનાસકાંઠાબટાટાના ભાવ ઘટતાં ખેડૂતોની કફાડી હાલત: ડીસામાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
3 દિવસ પહેલા
