રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા5 ઑગસ્ટ, 2026| Super Admin

નેનાવા-સાંચોર હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય બિસ્માર રસ્તાથી વાહનચાલકો પરેશાન

નેનાવા-સાંચોર હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય બિસ્માર રસ્તાથી વાહનચાલકો પરેશાન

ધાનેરા નેનાવા–સાંચોર હાઈવે નંબર 168 ની અત્યંત દયનીય અને ગંભીર હાલતને લઈને સ્થાનિક રહીશો તેમજ વાહનચાલકોમાં તંત્ર સામે ભારે આક્રોશ વ્યાપી ગયો છે. હાઈવે પર ઠેર-ઠેર પડેલા મોટા અને જોખમી ખાડાઓને કારણે દૈનિક અવરજવર કરતા હજારો વાહનચાલકોને જીવના જોખમે પ્રવાસ કરવાની નોબત આવી છે. સ્થાનિક નાગરિકોના આક્ષેપ અનુસાર, આ રોડના બાંધકામ અને સમયસરની જાળવણીમાં ભારે બેદરકારી અને નબળી ગુણવત્તા દાખવવામાં આવી છે. અત્યંત ટૂંકા સમયગાળામાં જ રસ્તો સંપૂર્ણપણે બિસ્માર થઈ જતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે વાહનચાલકો ચોંકાવનારી પ્રતિક્રિયા આપતાં કહી રહ્યા છે કે "હાઈવે પર ખાડા છે કે ખાડામાં રોડ છે તે સમજવું મુશ્કેલ બની ગયું છે. નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટર અને બેદરકાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવાય. સમગ્ર વિસ્તારના લોકોની નજર સંબંધિત સરકારી વિભાગ અને તંત્રના વલણ પર મંડાયેલી છે. તંત્ર ઊંઘમાંથી જાગીને નેનાવા–સાંચોર હાઈવે નં. 168 ને ક્યારે સુરક્ષિત અને સુગમ બનાવે છે તે જોવું રહ્યું.

સંબંધિત સમાચાર