રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
સાબરકાંઠા4 એપ્રિલ, 2025| Super Admin

હિંમતનગર; રામનવમી શોભાયાત્રાને લઈને મહત્વપૂર્ણ બેઠક

હિંમતનગર; રામનવમી શોભાયાત્રાને લઈને મહત્વપૂર્ણ બેઠક

હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રામનવમી શોભાયાત્રાને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં વિવિધ સમાજના આગેવાનોએ ભાગ લીધો હતો. રામનવમી શોભાયાત્રાને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. વિશેષમાં, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી. બેઠકમાં ડીવાયએસપી, એ ડિવિઝનના પીઆઈ અને પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ બેઠક દ્વારા શોભાયાત્રા દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર