Himmatnagar

હિંમતનગરના મહેતાપુરામાં ગંદા પાણીથી રોગચાળાનો ભય

હિંમતનગર શહેરના મહેતાપુરાના ખાડા વિસ્તારમાં સ્વચ્છ હિંમતનગર માટે સોનાની થાળીમાં લોઢાનો મેખ જેવી સ્થિતિ છે. જ્યાંને ત્યા ગટર લાઈનો ખોદી…

હિંમતનગરમાં 19 ગામોની મહિલા પાણી સમિતિને સાંસદ હસ્તે ચેક અર્પણ કરાયા

હિંમતનગરના સર્કિટ હાઉસ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને સુજલામ શક્તિ દિવસ નિમિત્તે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ મુખ્યમંત્રી મહિલા…

હિંમતનગરમાં પોલીસની ઓળખ આપી રાહદારીનું અપહરણ; પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા

હિંમતનગરમાં પોલીસની ઓળખ આપી રાહદારીનું અપહરણ કરી લૂંટ ચલાવનાર બે શખ્સોને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. આ ઘટના 1…

હિંમતનગર સમરસ હોસ્ટેલ પાછળ આગ લાગી : ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી વિજાપુર રોડ પર આવેલી સમરસ હોસ્ટેલના પાછળના ભાગે સોમવારે રાત્રે આગ લાગી હતી. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ…

હિંમતનગર ખાતે જિલ્લાકક્ષાની પ્રશિક્ષકોની ત્રિ-દિવસીય તાલીમ યોજાઈ

બાલિકા પંચાયતના તાલીમ અંતર્ગત ૭૯ તાલીમાર્થીઓએ તાલીમ લીધી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ICDS વિભાગ…

હિંમતનગર ખાતે કલેક્ટર અધ્યક્ષતામાં “જીલ્લા સ્વાગત કાર્યક્રમ” યોજાયો

સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” યોજાયો હતો.લોકશાહીને ધબકતી રાખી પ્રજાના…

હિંમતનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ‘મોબાઈલ એજ્યુકેશન વાન’નું લોકાર્પણ

અંતરિયાળ વિસ્તારોમાં બાળકોના જીવનમાં શિક્ષણની જ્યોત પ્રગટશે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજ્ય મહંત સ્વામી મહારાજના ૯૨મા જન્મોત્સવ…

હિંમતનગર ખાતે રૂ.1 કરોડ 62 લાખના ખર્ચે નિર્મિત આધુનિક ડિસ્ટ્રિક્ટ વેક્સીન સ્ટોરનું લોકાર્પણ

દેશના માનનીય પ્રધાનમંત્રીના “સ્વસ્થ અને વિકસિત ભારત”ના વિઝન તેમજ માતા અને બાળ મરણદર ઘટાડવાના ઉમદા ધ્યેયને સાકાર કરવા  હિંમતનગર ખાતે…

હિંમતનગરમાં સૈનિક કેન્ટીનની મંજૂરી : સાંસદની રજૂઆત બાદ 25 હજારથી વધુ માજી સૈનિકોને લાભ મળશે

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પૂર્વ સૈનિકો માટે હિંમતનગરમાં કેન્ટીન શરૂ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી બંને જિલ્લાના…

હિંમતનગરના ન્યુ મહાવીરનગરમાં 3 મકાનોમાં ચોરી : CCTV ફૂટેજ સામે આવ્યા

હિંમતનગરના ન્યુ મહાવીરનગર અને ગણેશ બંગ્લોઝ વિસ્તારમાં પાંચ દિવસ પહેલા રાત્રિના સમયે તસ્કરોએ ચાર બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. આ…