Vishwa Hindu Parishad

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમા હિન્દુ ઉપર થઈ રહેલા અત્યાચાર મામલે વિરોધ પ્રદર્શિત કરાયો

બાંગલાદેશ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી પૂતળા દહન કરી રોષ વ્યક્ત કર્યો બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થઈ રહેલા અત્યાચાર મામલે મંગળવારે પાટણના સિધ્ધપુર…

પાટણ ખાતે વિજયા દશમીના પવિત્ર દિવસે રાજપૂત સમાજ અને વિહિપ-બજરંગદળ દ્વારા સશસ્ત્ર પૂજન

પાટણ શહેરમાં દશેરાના પવિત્ર દિવસે વિવિધ સ્થળો પર વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ અને રાજપૂત સમાજ દ્વારા સશસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં…

વિશ્વહિન્દુ પરિસદ પાલનપુર નગર પ્રખંડ દ્વારા ગરબા મંડળના આયોજકો સાથે બેઠક યોજાઇ

(લોક રખેવાળ) વિશ્વ હિન્દુ પરિષદ પાલનપુર નગર પ્રખંડના ઉપક્રમે ગરબા મંડળના આયોજકો સાથે એક બેઠક યોજાઇ હતી. જેમાં વિશ્વ હિન્દુ…

પાલનપુરમાં “જય રણછોડ માખણ ચોર” નો નાદ ગુંજી ઉઠ્યો જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

મટકીફોડ કાર્યક્રમે જમાવ્યું ભારે આકર્ષણ; દેશભરમાં આજે જન્માષ્ટમી પર્વની ઉજવણી વચ્ચે પાલનપુરમાં પણ શ્રી કૃષ્ણ જમોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ…

પાલનપુરમાં શ્રાવણ માસ દરમ્યાન ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવાની માંગ

વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું; વિશ્વ હિન્દુ પરિષદ પાલનપુર દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ગેરકાયદેસર ચાલતા…

પાલનપુર પાલિકામા ધાર્મિક દબાણો અંગે વ્યવસ્થાપકો સાથે બેઠક યોજાઇ

દબાણો અંગે સમજૂતી કરવા વ્યવસ્થાપકો સાથે ચર્ચા કરાઇ સ્થળ તપાસ કર્યા બાદ દબાણો રેગ્યુલર કરવા કે દૂર કરવા તે અંગે…

લાખણી પંથકમાં આખલા ઉપર એસિડ હુમલાનો ઉગ્ર વિરોધ

જીવદયા અને ગૌ પ્રેમીઓમાં ઉગ્ર રોષની લાગણી છવાઈ; બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દેવીનો દરજ્જો ધરાવતી અબોલ ગાય…

વિશ્વ હિન્દુ પરિષદ પાટણ દ્વારા પાકિસ્તાન અને આતંકવાદી વિરુદ્ધ નારા લગાવી પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો

હિન્દુ સનાતન પ્રેમીઓને ગેર હિન્દુઓ પાસેથી કોઈપણ પ્રકારની ચીજ વસ્તુ ન ખરીદવા અપીલ કરાય; જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 26 હિન્દુ નાગરિકોની…

પહેલગામ ઘટના બાદ વિશ્વ હિન્દુ પરિષદે માંગ ઉઠાવી

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં મંગળવાર, 22 એપ્રિલના રોજ બનેલી ઘટના બાદ લોકોમાં ગુસ્સો છે. કેટલાક આતંકવાદીઓ પહાગામમાં એક પર્યટન સ્થળ…

જીવદયાની ભાવના સાથે વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ પાટણ દ્વારા પક્ષીઓ માટે કુંડા વિતરણ કરાયા

જીવદયા પ્રેમીઓએ પાણીના કુંડા ઘરે લઈ જઈ પક્ષી માટે પાણી ભરીને જીવદયાની ભાવનાને ઉજાગર કરી, પાટણ શહેરમાં જીવદયાની પ્રવૃત્તિ કરતી…