બનાસકાંઠા25 જૂન, 2025
થરાદ; રોડ રિપેર કરવાની નાગરિકોની અને વાહન ચાલકોની માગણી

થરાદમાં રોડ પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકી
ચોમાસુ શરૂ થયું પણ તંત્ર દ્વારા સમારકામ ના કરાતાં વિસ્તારના લોકોમાં રોષ વ્યાપ્યો; બળીયા હનુમાન મંદિર પાસે અને એસટી ડેપોના આગલા ભાગમાં રોડ પર મોટા મોટા ખાડાઓ પડ્યા છે આ ખાડાઓને તંત્ર દ્વારા ક્યારે પૂર્વામાં આવશે થરાદ બસ સ્ટેશન આગળ રોડ પર મોટા મોટા ખાડા પડ્યા છે અને આ ખાડાના લીધે ચોમાસુ ઋતુ શરૂ થઈ ગઈ છે અને આ જગ્યાએ ચોમાસામાં વરસાદ વરસે એટલે એસટી ડેપોની આગળ મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે અને પાણી ભરવાના કારણે વાહન ચાલકોને આખાડા નહિ દેખાય એટલે કોઈ દુર્ઘટના થવાની પણ સંભાવના સિવાય રહે છે, તો નગરપાલિકા તંત્ર દ્વારા સત્વરે આખાડાઓનું સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકો અને વેપારીઓમાં માંગ ઉઠી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા હનુમાન મંદિર પાસે અને એસટી ડેપો પાસે સહિતના જે ખાડાઓ રોડ ઉપર પડ્યા છે તેને ક્યારે સમારકામ કરવામાં આવશે
ટેગ્સ:#tharad#potholes#public safety#Transportation Issues#Municipal Authority#Citizen Concerns#road repairs#Monsoon Season#ST Depot#Baliya Hanuman Temple
સંબંધિત સમાચાર
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
8 કલાક પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
8 કલાક પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
8 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર-23 અને સિનિયર ટીમ માટે સિલેક્શન ટ્રાયલ યોજાયું
8 કલાક પહેલા
