રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા14 મે, 2025| Super Admin

પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ રોડ રસ્તાની હાલત ખરાબ, જનતા પરેશાન

પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ રોડ રસ્તાની હાલત ખરાબ, જનતા પરેશાન

બનાસકાંઠામાં ચાર દિવસ પહેલા કમોસમી વરસાદ પડ્યો અને તેમાં પાલનપુરના રોડ રસ્તાની હાલત ખરાબ થઈ છે,પાલનપુરના મોટાભાગના રોડની પરિસ્થિતિ ખરાબ થઈ છે ગોબરી રોડ,ડેરી રોડ, આદર્શ હાઇસ્કુલ રોડ, ગણેશપુરા રોડ,મીરા દરવાજા રોડ,મફતપુરા રોડ, વડલી વાળા પરા રોડ સહિત અનેક વિસ્તારોના રોડ રસ્તા પર ખાડા પડ્યા છે. અને રોડ ધોવાઈ ગયા છે.જોકે અમુક એવા રોડ છે કે જેનું છ માસ અગાઉ જ કામ થયું છે. ત્યારે પાલિકાની કામગીરી સામે તો સવાલ થાય છે.પરંતુ સવાલ એ થાય છે. એ હવામાન વિભાગની સરકારની આગાહી હોવા છતાં હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ખાડાઓમાં પાણી ભરાયેલા છે અને તેનો નિકાલ થયો જ નથી ત્યારે તો જે રોડ પર ખાડા પડ્યા છે. અને રોડ ધોવાઈ ગયા છે એ પણ આ સામાન્ય વરસાદમાં તૂટી ગયા છે. અને ખાડા પડ્યા છે એટલે કે નગર પાલિકાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે.પરંતુ સામાન્ય વરસાદમાં રોડ રસ્તાની આ હાલત થતી હોય હજારો નાગરિકો પરેશાન થતા હોય હજારો વાહન ચાલકો પરેશાન થતા હોય તો કયા પ્રકારનું કામ એ એક સવાલ છે. અત્યારે તો નાગરિકોની માગણી છે કે આ પડેલા ખાડા પૂરાય ધોવાયેલા રોડ રીપેર થાય તો મુશ્કેલીઓમાંથી બહાર આવી શકે.

સંબંધિત સમાચાર