રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા14 સપ્ટેમ્બર, 2026| Super Admin

મેઘરાજાનું પુનરાગમન: અંબાજી પંથકમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ

મેઘરાજાનું પુનરાગમન: અંબાજી પંથકમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ

અંબાજીમાં લાંબા સમયના વિરામ બાદ આજે બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. બે દિવસથી અસહ્ય ગરમી અને ઉકળાટ ભર્યું વાતાવરણ હતું. આજરોજ વરસાદ આવતા ગરમીથી રાહત મળી હતી. આ વરસાદ આવવાથી અંબાજી અને આજુબાજુના વિસ્તારમાં ખેતીને જીવત દાન મળશે અને ખેડૂતોમાં  પાક બળી જવાની ભીતિ હતી તેનાથી રાહત મળશે. બપોરના સમયે ગાજવીજ સાથે વરસાદ પડતા અંબાજીના માર્ગો પર પાણી વહેતા થયા હતા. અને બસ સ્ટેન્ડની પાછળના નીચાણવાળા ભાગમાં પાણી ભરાયા હતા. આગામી દિવસોમાં અંબાજીમાં ભાદરવીનો મહા મેળો ભરવાનો છે. ત્યારે અગાઉ વરસાદ ના આવવાથી પાણીની મુશ્કેલી સર્જાય તેવી સ્થિતિ હતી. પરંતુ  વરસાદ આવતા પાણીની સમસ્યા કંઈક અંશે હળવી થશે તેવી આશા છે.

ટેગ્સ:#Ambaji

સંબંધિત સમાચાર