હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે પર આવેલા પીપલોદી ગામ પાસે આજે ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું કરુણ મોત નિપજતા ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો હતો. અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
પીપલોદીમાં જનઆક્રોશ: મહિલાના મોત બાદ હિંમતનગર હાઈવે પર ચક્કાજામ, ઓવરબ્રિજની માંગ પ્રબળ

સંબંધિત સમાચાર
સાબરકાંઠાસ્વચ્છતા અભિયાન: સાબરકાંઠાના કલેક્ટરે ઇલોલ આરોગ્ય મંદિરની મુલાકાત લીધી
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ આંગણવાડી કેન્દ્રોની રૂબરૂ મુલાકાત લીધી
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં ૧૫ પશુ એમ્બ્યુલન્સ દ્વારા 'મસ્ટાઇટીસ' રોગ અંગે પશુપાલકોને જાગૃત કરાયા
2 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા ૩ દિવસમાં ૧.૭૨ લાખથી વધુ બાળકોને પોલિયોનું સુરક્ષા કવચ મળ્યું
3 દિવસ પહેલા
