હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે પર આવેલા પીપલોદી ગામ પાસે આજે ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું કરુણ મોત નિપજતા ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો હતો. અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
પીપલોદીમાં જનઆક્રોશ: મહિલાના મોત બાદ હિંમતનગર હાઈવે પર ચક્કાજામ, ઓવરબ્રિજની માંગ પ્રબળ

સંબંધિત સમાચાર
સાબરકાંઠાઇડર નાગરિક સહકારી બેંક ચૂંટણી: સમરસ પેનલના ઉમેદવારોએ ચૂંટણી કાર્યાલય ખોલ્યું
1 દિવસ પહેલા
સાબરકાંઠાઇડર-વડાલીમાં 'હર ઘર તિરંગા-૨૦૨૬' અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
1 દિવસ પહેલા
સાબરકાંઠા'હર ઘર તિરંગા': જિલ્લા કચેરીઓમાં ગુંજ્યું 'વંદે માતરમ'
2 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા SOGની મોટી સફળતા: ૬ વર્ષથી નાસતો ફરતો પ્રોહિબિશનના ગુનાનો આરોપી હિંમતનગર ઝડપાયો
4 દિવસ પહેલા
