હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે પર આવેલા પીપલોદી ગામ પાસે આજે ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું કરુણ મોત નિપજતા ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો હતો. અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
પીપલોદીમાં જનઆક્રોશ: મહિલાના મોત બાદ હિંમતનગર હાઈવે પર ચક્કાજામ, ઓવરબ્રિજની માંગ પ્રબળ

સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠામાં સ્વાઈન ફ્લૂનો હાહાકાર: ૩ તાલુકામાં ૪ કેસ પોઝિટિવ, ૨ દર્દીના મોત
16 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠાના ભોલેશ્વર અને સપ્તેશ્વર મહાદેવ મંદિરે સ્વચ્છતા અભિયાન યોજાયું
2 દિવસ પહેલા
સાબરકાંઠાઈડર નાગરિક સહકારી બેંકમાં 'ગુલાબ પેનલ'નો ઐતિહાસિક વિજય: નવા સુકાનીઓની સર્વાનુમતે વરણી
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર સોસાયટીમાં વીજ મીટરમાં આગ લાગી; UGVCLની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી
5 દિવસ પહેલા
