રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા4 ઑગસ્ટ, 2025| Super Admin

દશામાંની મૂર્તિ વિસર્જન માટે થરાદ ખાતે દશામાના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

દશામાંની મૂર્તિ વિસર્જન માટે થરાદ ખાતે દશામાના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

થરાદ ખાતે આવેલા સેણલનગર સોસાયટી રાજપૂતવાસમાં દશામાના મંદિરે દશામાની મૂર્તિ પધરાવા માટે વાવની વ્યવસ્થા કરવામાં આવી હતી. થરાદના દશામાના મંદિરે દશામાં ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ચા પાણીની ભક્તો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને બ્રાહ્મણો દ્વારા વિદ્યુત પૂર્વક માતાજીની પધરાવવામાં આવી હતી. દશામાનું વ્રત દર વર્ષે અષાઢ મહિનાની અમાસથી શરૂ થાય છે, જેને દિવાસા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્રત સતત દસ દિવસ સુધી ચાલે છે અને શ્રાવણ માસની નોમ સુધી તેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દશામાના વ્રતમાં મુખ્યત્વે માટીની સાંઢણી (માતાજીનું વાહન) નું સ્થાપન કરીને પૂજા કરવામાં આવી હતી. દસ દિવસ પૂરા થયા પછી શ્રાવણ મહિનાની નોમના દિવસે થરાદના દશામાના મંદિરે મૂર્તિ પધરાવાની વાવની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર