થરાદ ખાતે આવેલા સેણલનગર સોસાયટી રાજપૂતવાસમાં દશામાના મંદિરે દશામાની મૂર્તિ પધરાવા માટે વાવની વ્યવસ્થા કરવામાં આવી હતી. થરાદના દશામાના મંદિરે દશામાં ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ચા પાણીની ભક્તો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને બ્રાહ્મણો દ્વારા વિદ્યુત પૂર્વક માતાજીની પધરાવવામાં આવી હતી. દશામાનું વ્રત દર વર્ષે અષાઢ મહિનાની અમાસથી શરૂ થાય છે, જેને દિવાસા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્રત સતત દસ દિવસ સુધી ચાલે છે અને શ્રાવણ માસની નોમ સુધી તેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દશામાના વ્રતમાં મુખ્યત્વે માટીની સાંઢણી (માતાજીનું વાહન) નું સ્થાપન કરીને પૂજા કરવામાં આવી હતી. દસ દિવસ પૂરા થયા પછી શ્રાવણ મહિનાની નોમના દિવસે થરાદના દશામાના મંદિરે મૂર્તિ પધરાવાની વાવની વ્યવસ્થા કરવામાં આવી હતી.
દશામાંની મૂર્તિ વિસર્જન માટે થરાદ ખાતે દશામાના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

ટેગ્સ:#Devotional Gathering#Cultural Celebrations#Dashama Festival#Tharad Temple Events#Ashadh Fast#Shravan Rituals#Mataji Worship#Dashama Idol Immersion#Senalnagar Society#Gujarat Religious Traditions#Dashama Trust Activities#Local Festivities
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર પોલીસની સફળ કામગીરી : પ્રોહીબિશનનો રીઢો આરોપી પાલનપુર સબ જેલ હવાલે
1 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતામાં કોંગ્રેસને મોટો ઝટકો : ફોર્મ ખેંચાતા ભાજપના બે ઉમેદવારો બિનહરીફ જાહેર
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો : ગેનીબેન ઠાકોરે સત્તાધારી પક્ષ સામે મોરચો માંડ્યો
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠામાં ચેન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ : 24 થી વધુ ચેન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયા
2 દિવસ પહેલા
