15 માર્ચ થી સરહદી વાવ અને સુઇગામ પંથક ની કેનાલો નર્મદા નું પાણી બંધ થઈ જતાં આ વિસ્તાર માં હજારો હેકટર જમીન માં ઉભેલો પાક મુરઝાઈ રહ્યો છે. ત્યારે વાવ ના ધારા સભ્ય તેમજ બ.કાં સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી ને રજુઆત કરવા છતાં પાણી ન છોડતા કિસાન સંઘે ભૂખ હડતાલની ચીમકી પણ ઉચારી સરપંચ યુનિયને પણ રજુઆત કરવા છતાં પાણી ન છોડતાં ગતરોજ ન છૂટકે કંટાળી વાવ સુઇગામ પંથકના ખેડૂતો તેમજ કૉંગ્રેસ અગ્રણી મિત્રો એ સાથે મળી વાવ તાલુકાની મુખ્ય બ્રાન્ચ માલસણ ના વાવડી ત્રણ રસ્તા પર બેસી મંત્રો ચાર સાથે યજ્ઞ યોજી રાજ્ય સરકારને પ્રભુ સદબુદ્ધિ આપે અને પશુ ઓ તેમજ ખેડૂતોની માંગને ધ્યાન માં લે..
વાવ સુઇગામ પંથકની કેનાલમાં પાણી છોડવા મુદ્દે કોંગ્રેસ અગ્રણી અને ખેડૂતો મારફત યજ્ઞ યોજાયો

ટેગ્સ:#Community Action#Farmers' protest#Kisan Sangh#Crop Damage#Water Release Issue#Vav Suigam Panth#Congress Leaders#Yagna Ceremony#Narmada River Closure#Agricultural Crisis#Government Representation#Sarpanch Union#Political Advocacy#Rural Agriculture
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાંથાવાડા પોલીસનો સપાટો: ગુંદરી ચેકપોસ્ટ પરથી 24.13 લાખનો દારૂ-બિયરનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા-પાલનપુર હાઇવે પર અચાનક આખલો આડો ઊતરતાં અકસ્માત સર્જાયો
5 દિવસ પહેલા
બનાસકાંઠારસાણા નાનામાં વીજ કરંટથી પિતા-દીકરીનાં મોત : પરિવાર દ્વારા વીજ કંપની સામે ગંભીર આક્ષેપ
5 દિવસ પહેલા
બનાસકાંઠાજુનાડીસામાં કેબલ ચોરીથી ચકચાર, ગ્રામજનોમાં આક્રોશ
5 દિવસ પહેલા
