Community Action

સુઇગામ ના ધનાણા ગામે દારૂ બંધી નું સુરસુરીયું; ગ્રામજનો મેદાને

સુઇગામ તાલુકા ના ધનાણા ગામે આજ થી બે માસ અગાઉ શિવ મંદિર ના સાંનિધ્ય માં સર્વ સમાજની એક અગત્યની બેઠક…

ધાનેરાના જાગૃત ખેડૂતોએ યુરિયા ખાતરની કાળાબજારીનો પર્દાફાશ કર્યો

ધાનેરા તાલુકામાં યુરિયા ખાતરની અછત અને કાળાબજારીથી ત્રસ્ત ખેડૂતોએ સરકારી અધિકારીઓની નિષ્ક્રિયતાનો પર્દાફાશ કર્યો છે. જે કામ કૃષિ અધિકારીઓએ કરવું…

પાલનપુર હાઇવેની બાજુમાં આવેલ ગરનાળામાં વરસાદી પાણી ભરાતાં વાહન ચાલકો પરેશાન…!

તંત્ર સત્વરે ગરનાળામાં ભરાયેલ પાણીનો નિકાલ કરાવે : વાહન ચાલકો પાલનપુર-અમદાવાદ હાઇવે પર આવેલા ગરનાળામાં વરસાદી પાણી ભરાવાથી વાહન ચાલકોને…

સાબરકાંઠા; પશુપાલકોએ અનોખી રીતે અવાજ ઉઠાવ્યો ચાલકો અને મુસાફરોને મફત દૂધનું વિતરણ કર્યું

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પશુપાલકો દ્વારા સાબરડેરી સામે વિરોધનો દોર શરૂ થયો છે. પશુપાલકોની માગણી છે કે દૂધના પ્રતિ કિલો…

પાલનપુરની બંસીધર રેસિડેન્સી સોસાયટીના પાછળના ભાગે કચરો અને ગંદકી થતાં રહીશો પરેશાન

સોસાયટીના રહીશો દ્વારા નિયમિત સફાઈ કરવા નરપાલિકાને રજુઆત કરાઈ નગરપાલિકા દ્વારા સફાઈ ન કરાતાં રોગચાળો ફેલાવાની દહેશત; પાલનપુર શહેરના ગણેશપુરા…

ડીસાના આસેડા ગામે પશુ દવાખાનામાં ગેટ પર જ પાણી ભરાતા હાલાકી

ડીસા તાલુકાના આસેડા ગામમાં આવેલા પશુ દવાખાનાના મુખ્ય ગેટ સામે જ પાણી ભરાઈ જવાના કારણે પશુપાલકો અને બીમાર પશુધનને ભારે…

ડીસામાં ‘ભ્રષ્ટાચારના ખાડા’ મુદ્દે આપ અને કોંગ્રેસનું સંયુક્ત વિરોધ પ્રદર્શન

ખાડામાં ભાજપનો ઝંડો ફરકાવી અનોખો વિરોધ; ડીસાના નવા બસ સ્ટેશન બહાર દર વર્ષે પડતા ભ્રષ્ટાચારના ખાડાઓને લઈને આમ આદમી પાર્ટી…

કનસડા દરવાજાથી રોટરીનગર – અનાવાડા રોડ પરની સમસ્યાઓ દુર કરવા રહીશો કલેકટર કચેરીએ પહોંચ્યા

વિસ્તારના દબાણો, રખડતા ઢોરોની સમસ્યા સાથે ગંદકી સહિત ની સમસ્યા દૂર કરવા આવેદનપત્ર અપાયું. પાટણ શહેરના કનસડા દરવાજાથી રોટરીનગર –…

પાટણ-બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન મુદ્દે ખેડૂતોએ રેલી યોજી

પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી; ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં જમીન સંપાદનનો મુદ્દો વિકટ બન્યો…

સિધ્ધપુરના કનેસરા ગામની પ્રાથમિક શાળાના આચાર્યની તાનાશાહી ને લઇ શાળાને તાળાબંધી કરાઈ

વાલીઓ અને ગ્રામજનોએ આચાર્ય વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી તાત્કાલિક બદલી ની માગ કરી આચાર્ય એ પોતાના પરના આક્ષેપો ને પાયા વિહોણા…