Agricultural Crisis

દુધવા માઈનોર કેનાલ-2નું અધૂરું કામ 5 દિવસમાં શરૂ ન થાય તો આંદોલનની ચીમકી

સુઈગામ તાલુકાના દુધવા, રાજપુરા, નવાપુરા અને લીંબુણી ગામના ખેડૂતોએ નર્મદા નિગમના અધિક્ષક ઈજનેરને રજૂઆત કરી છે. ખેડૂતોએ દુધવા માઈનોર કેનાલ-2…

પાટણ માખણિયા તળાવનો પાળો 15 દિવસમાં બીજી વખત તૂટતા ખેડૂતો ને ભારે નુકશાન

પાલિકા તંત્ર દ્વારા માખણીયા તળાવ ના પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવામાં ઉદાસીન હોવાના આક્ષેપો ઉઠયાં. પાટણના માખણિયા તળાવ નો પાળો શુક્રવારે…

ડીસામાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું

રાસાયણિક ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા નાયબ કલેકટરને રજૂઆત કરવામાં આવી ડીસા નાયબ કલેકટરને ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના મુખ્ય…

બનાસકાંઠામાં વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા; લીલો દુષ્કાળ જાહેર કરી પેકેજ આપવાની માંગ

રાષ્ટ્રીય કિસાન સંગઠને અધિક નિવાસી કલેકટરને આપ્યું આવેદનપત્ર બે તાલુકાને જોડતા આગથળા- ધાનેરાનો રોડ સત્વરે બનાવવાની માંગ; સરહદી બનાસકાંઠા જિલ્લામાં…

ઉનાળુ મગફળીનું વાવેતર કરેલા ખેડૂતોની હાલત કફોડી; ખેતરોમાં મગફળી સહિત બાજરીનો પાક પલળ્યો

જીલ્લાના ખેડૂતોને ઉનાળુ બાજરી અને મગફળીના પાકને વ્યાપક નુકસાન સતત વરસાદના કારણે ખેડૂતો ને ખેતીના પાકમાં લાખો રૂપિયાનું નુકશાન વેઠવવાનો…

વડગામના છાપી પંથકના 25 ગામોમાં ખેતીની જમીન પાણીના અભાવે બંજર બની

જમીનની અંદર 250 ફૂટે પથ્થર આવતો હોવાથી  બોરવેલ પણ ફેલ પાણીના અભાવે ખેડૂતોને ખેતી અને પશુ પાલનનો નિભાવ કરવો મુશ્કેલ;…

બનાસકાંઠાની સુજલામ સુફલામ કાચી કેનાલ ભર ઉનાળે ખાલીખમ

ઉનાળુ પાકો સુકાવા સાથે ખેડૂતોને પશુ ધન બચાવવું પણ મુશ્કેલ; પાંચ પંપિંગથી કાચી કેનાલમાં પાણી છોડવાની ઉગ્ર માંગ; બનાસકાંઠા જિલ્લાના…

ત્રણ દિવસથી પવન સાથે વરસી રહેલા કમોસમી વરસાદ; ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો

બાજરીનો ઊભો પાક જમીનદોસ્ત થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો; ડીસા અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી પવન સાથે વરસી…

બનાસકાંઠા જિલ્લામાં પાણી મુદ્દે ખેડૂતોનું આંદોલન; કાંકરેજ તાલુકાના ચાંગા પંપીગ સ્ટેશને ખેડૂતોએ રામધૂન બોલાવી

કાચી કેનાલમાં પાણી છોડવા અને ગામ તળાવો ભરવા ખેડૂતોના ધરણાં; રણ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાની સાથે…

વાવ સુઇગામ પંથકની કેનાલમાં પાણી છોડવા મુદ્દે કોંગ્રેસ અગ્રણી અને ખેડૂતો મારફત યજ્ઞ યોજાયો

15 માર્ચ થી સરહદી વાવ અને સુઇગામ પંથક ની કેનાલો નર્મદા નું પાણી બંધ થઈ જતાં આ વિસ્તાર માં હજારો…