Crop Damage

વાવ સુઇગામ પંથકની કેનાલમાં પાણી છોડવા મુદ્દે કોંગ્રેસ અગ્રણી અને ખેડૂતો મારફત યજ્ઞ યોજાયો

15 માર્ચ થી સરહદી વાવ અને સુઇગામ પંથક ની કેનાલો નર્મદા નું પાણી બંધ થઈ જતાં આ વિસ્તાર માં હજારો…

સરહદી વાવ અને સુઇગામની બ્રાન્ચ કેનાલોમાં પાણી બંધ કરાતાં ખેડૂતો મુશ્કેલીઓમાં મુકાયા

વાવના ધારાસભ્યએ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી સિંચાઈ માટે પાણી છોડવામાં આવે તેવી વાવ થરાદ સહિત ભાભર સુઇગામ વિસ્તારની તમામ કેનાલોમાં…