રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા4 જુલાઈ, 2025| Super Admin

ડીસા ખાતે મોહરમ પર્વ નિમિતે દક્ષિણ પોલીસ મથકે શાંતિ સમિતિની મિટીંગ યોજાઈ

ડીસા ખાતે મોહરમ પર્વ નિમિતે દક્ષિણ પોલીસ મથકે શાંતિ સમિતિની મિટીંગ યોજાઈ

ડીસામાં યોજાનાર મોહરમ પર્વ નિમિતે દક્ષિણ પોલીસ મથકે શાંતિ સમિતિનો મિટીંગ યોજાઈ હતી. જેમાં દર વર્ષની જેમ તાજીયા ડોલી વાસથી લેખરાજ ચારરસ્તા થઈ સરસ્વતી થઈ ગાંધીચોક થઈ મીરા મોહલ્લા થઈ અખર ચોક થઈ કબ્રસ્તાન ખાતે તાજીયા દફન કરવામાં આવશે. આ પ્રસંગે સોની બજારમાં ટ્રાફિકનો પ્રશ્ન તથા રખડતા ઢોર માટેનો પ્રશ્ન હલ કરવાનો શેહેર પોલીસે પી.એસ.આઈ એમ.બી.દેવડા તથા પી.એસ.આઈ  એસ.ડી.ચોધરીએ ખાતરી આપી હતી. અને શાંતિથી કોમી એકતાના માહોલમાં તેહવાર ઉજવવા જણાવ્યું હતું  આ પ્રસંગે નાના મોટા દર વર્ષની જેમ ૧૦ થી ૧૧ તાજીયા નીકળવામાં આવશે તેવું તાજીયા કમિટીએ જણાવ્યું હતું. આ પ્રસંગે કાર્યકમનું સંચાલન કેવળભાઈએ કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર