હિંમતનગર તાલુકાના કરણપુર ગામ નજીક આવેલા રાજા વિહત સ્ક્રેપના ગોડાઉનમાં આજે આગ લાગી હતી. આ ઘટના નેશનલ હાઇવે પર ક્રિષ્ના હોટલ પાસે બની હતી. આગ લાગતા ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતા. આગની જાણ થતાં જ હિંમતનગર ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
હિંમતનગરના કરણપુર પાસે આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠાના ભોલેશ્વર અને સપ્તેશ્વર મહાદેવ મંદિરે સ્વચ્છતા અભિયાન યોજાયું
1 દિવસ પહેલા
સાબરકાંઠાઈડર નાગરિક સહકારી બેંકમાં 'ગુલાબ પેનલ'નો ઐતિહાસિક વિજય: નવા સુકાનીઓની સર્વાનુમતે વરણી
1 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર સોસાયટીમાં વીજ મીટરમાં આગ લાગી; UGVCLની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી
4 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં ત્રણ માસની માસૂમ બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર
4 દિવસ પહેલા
