ડીસાના ભોયણ નજીક ગુરુવારે સવારના સુમારે પસાર થતી ટ્રેનની અડફેટે આવી જતા ભોયણ ગામના 40 વર્ષીય દોલજીભાઈ રેવાજી ઠાકોરનું સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું. જાણવા મળેલ માહિતી મુજબ મૃતક પરણિત હતો. જોકે મૃતક ના અકાળે મોતના પગલે ત્રણ બાળકોએ પિતાની છત્ર છાંયા ગુમાવી છે. આ અકસ્માતના બનાવના પગલે ભોયણ ગામે લોકોના ટોળા ટોળા મોટી સઁખ્યા માં ઉમટી પડયા હતા અને આ બાબતની પોલીસને જાણ કરતા પોલીસ પણ ધટના સ્થળ દોડી આવી હતી અને મૃતકની લાસને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
ડીસાના ભોયણ ગામ નજીક ટ્રેનની અડફેટે યુવકનું મોત

ટેગ્સ:#Disa#Train accident#police investigation#public safety#local news#Emergency Response#Family Impact#Accident Investigation#Community Reaction#Transportation Safety#Bhoyan Village#Personal Tragedy
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર પોલીસની સફળ કામગીરી : પ્રોહીબિશનનો રીઢો આરોપી પાલનપુર સબ જેલ હવાલે
2 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતામાં કોંગ્રેસને મોટો ઝટકો : ફોર્મ ખેંચાતા ભાજપના બે ઉમેદવારો બિનહરીફ જાહેર
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો : ગેનીબેન ઠાકોરે સત્તાધારી પક્ષ સામે મોરચો માંડ્યો
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠામાં ચેન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ : 24 થી વધુ ચેન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયા
3 દિવસ પહેલા
