જગાણા પાસે ગેસની પાઇપ લાઈનની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડી હોવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં સંજુ અને પાર્થ દત્તા નામના બે પર પ્રાંતીય શ્રમીકો માટીમાં દટાયા હતા. જે બંને ઈજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં એક શ્રમિકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જોકે, પાલનપુર સિવિલ હોસ્પિટલમાં હાલમાં બંને ની સારવાર શરૂ કરાઈ છે.- હોમ
- /Uncategorized
- /પાલનપુરના જગાણા નજીક ગેસની પાઇપ લાઈનની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા બે શ્રમિકો દટાયા
Uncategorized22 નવેમ્બર, 2024
પાલનપુરના જગાણા નજીક ગેસની પાઇપ લાઈનની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા બે શ્રમિકો દટાયા

જગાણા પાસે ભેખડ ધસી જતા 2 શ્રમિકો દટાયા
ઇજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે ખસેડાયા:1 ની હાલત ગંભીર
પાલનપુરના જગાણા નજીક ગેસની પાઇપ લાઈનની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા બે શ્રમિકો દટાયા હતા. જેઓને સારવાર અર્થે પાલનપુર સિવિલ માં ખસેડાયા હતા. જ્યાં એક શ્રમિકની હાલત નાજુક હોવાના અહેવાલ સાંપડ્યા છે.
જગાણા પાસે ગેસની પાઇપ લાઈનની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડી હોવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં સંજુ અને પાર્થ દત્તા નામના બે પર પ્રાંતીય શ્રમીકો માટીમાં દટાયા હતા. જે બંને ઈજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં એક શ્રમિકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જોકે, પાલનપુર સિવિલ હોસ્પિટલમાં હાલમાં બંને ની સારવાર શરૂ કરાઈ છે.
જગાણા પાસે ગેસની પાઇપ લાઈનની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડી હોવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં સંજુ અને પાર્થ દત્તા નામના બે પર પ્રાંતીય શ્રમીકો માટીમાં દટાયા હતા. જે બંને ઈજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં એક શ્રમિકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જોકે, પાલનપુર સિવિલ હોસ્પિટલમાં હાલમાં બંને ની સારવાર શરૂ કરાઈ છે.સંબંધિત સમાચાર
Uncategorized'વિશ્વસનીય નાણાકીય જોડાણોનો અભાવ': યુપી સરકારે બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ સાથે રૂ. 25,000 કરોડના એમઓયુ રદ કર્યા
1 દિવસ પહેલા
Uncategorizedનેતન્યાહૂએ ઈસુની સરખામણી ચંગીઝ ખાન સાથે કરીને તેમનું અપમાન કરવાનો ઇનકાર કર્યો
2 દિવસ પહેલા
Uncategorizedવિકી કૌશલે હજુ સુધી ધૂરંધર 2 જોઈ નથી, તેણે કહ્યું- 'મને પહેલો ભાગ ગમ્યો પણ...'
2 દિવસ પહેલા
Uncategorizedશું ખાર્ગ દ્વીપ નવું યુદ્ધક્ષેત્ર બનશે? ટ્રમ્પની 'કબજે' વાળી રણનીતિથી તેહરાન ખફું
2 દિવસ પહેલા
