રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા2 એપ્રિલ, 2025| Super Admin

પરિવાર પહોંચે તે પહેલા સ્વજનની ડેડબોડી રવાના કરવામાં આવી

પરિવાર પહોંચે તે પહેલા સ્વજનની ડેડબોડી રવાના કરવામાં આવી

ડીસા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા મૃતકોના મૃતદેહને માદરે વતન પહોંચાડવાનું શરૂ કરાયું છે. જેમાં એમપીના મંત્રી નગરસિંહ ચૌહાણ અને ઉચ્ચ અધિકારીઓ ડીસા પહોચ્યા હતા. જ્યાં તેમની હાજરીમાં આ મૃતદેહોની ઓળખ કરાઈ હતી અને દેવાસ જિલ્લાના 10 લોકોના મૃતદેહ માદરે વતન લઇ જવા રવાના કરાયા હતા. જોકે હરદા જિલ્લાના 8 લોકોના મૃતદેહ ત્યાંનું સ્થાનિક તંત્ર પહોચે પછી રવાના કરવાની પ્રક્રિયા હાથ ધરાશે તેની વચ્ચે એમપીના મૃતકોના પરિવારજનો ડીસા સિવિલ પહોંચયા હતા. અને તેમને રોકકળ કરીને આક્ષેપ લગાવ્યા હતા. કે અમે ડીસા પહોંચીએ તે પહેલાં જ અમારા અડધા મૃતકોની ડેડ બોડી અહીંથી રવાના કરી દીધી છે. તંત્રે અમારી રાહ પણ ન જોઈ અમારા પરિવારના 7 લોકો મોતને ભેટ્યા છે. તેવો અહીં મજૂરી કરવા આવ્યા હતા,પરિવારના લોકોએ હંગામો કરતા પોલીસે તેમને સમજાવીને શાંત કરીને સીવીલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.

સંબંધિત સમાચાર