crisis management

એર ઇન્ડિયાએ અકસ્માતમાં મૃતકોના પરિવારો અને ઘાયલોને સહાય આપવાની જાહેરાત કરી

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાંથી…

અમદાવાદ પ્લેન ક્રેશ; એર ઈન્ડિયાના વિમાનનું મળ્યું ‘બ્લેક બોક્સ’

અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 297 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા…

રાજ્ય સરકારનો નિર્ણય : કર્મચારીઓ-અધિકારીઓ રજા લઈ શકશે, અનિવાર્ય સંજોગોમાં ફરજિયાત હાજર થવું પડશે

ભારત-પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી યુદ્ધની સ્થિતિને પગલે રાજ્ય સરકારે સાવચેતીના ભાગરૂપે કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે તમામ રાજ્ય સરકારના તમામ…

પાટણમાં કલેક્ટર કચેરીમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો ધમકી ભર્યો ઇ-મેલ

પાટણમાં કલેક્ટર કચેરીમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો હોવાનો ધમકી ભર્યો ઇમેઇલ મળવા દોડધામ મચી ગઈ હતી. બપોરે પાટણ કલેક્ટરના ઇમેલ આઇડી…

પરિવાર પહોંચે તે પહેલા સ્વજનની ડેડબોડી રવાના કરવામાં આવી

ડીસા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા મૃતકોના મૃતદેહને માદરે વતન પહોંચાડવાનું શરૂ કરાયું છે. જેમાં એમપીના મંત્રી નગરસિંહ ચૌહાણ અને ઉચ્ચ અધિકારીઓ…

તેલંગાણા ટનલના અંતિમ બિંદુ પર બચાવ ટીમો પહોંચી, ફસાયેલા કામદારોનો કોઈ પત્તો નથી

તેલંગાણામાં SLBC સુરંગ ધરાશાયી થયેલી સુરંગમાં ફસાયેલા આઠ કામદારોને બચાવવા માટે કામ કરતી બચાવ ટીમો ટનલના અંતિમ બિંદુ સુધી પહોંચવામાં…