રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ23 જૂન, 2025| Super Admin

ચાણસ્મા માં જજૅરિત બનેલ મકાન નો સ્લેબ ધરાસાયી બનતા અફડા તફડી મચી

ચાણસ્મા માં જજૅરિત બનેલ મકાન નો સ્લેબ ધરાસાયી બનતા અફડા તફડી મચી
કોઈ જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો; પાટણ જિલ્લાના ચાણસ્મા શહેરમાં રવિવારે જજૅરિત બનેલ મકાનનો સ્લેબ ધરાશાયી બનતાં અફડાતફડી મચી જવા પામી હતી જોકે કોઈ જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ચાણસ્મા શહેરમા આવેલ જેકણદાસ ના માઢમાં એક જજૅરિત બનેલ મકાનનો સ્લેબ રવિવારે અચાનક ધરાશાયી બન્યો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. વરસાદની ઋતુમાં જો વધુ વરસાદના કારણે આ મકાન ધરાસાઈ થાય તો આજુબાજુના મકાનો ને પણ નુકસાન થાય તેમ હોય આ બાબતે આજુબાજુના રહેણાક મકાન માલિકોએ નગર પાલિકા ને જાણ કરતા નગર પાલિકા દ્વારા મકાન માલિક ને મકાન ઉતારી લેવાની નોટિસ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર