બનાસકાંઠાના ભાભર શહેરની શ્રેયસ સોસાયટીમાં ગેટ લગાવવાના નિર્ણયને પગલે સ્થાનિક રહીશોએ ભારે હોબાળો મચાવ્યો છે. ગેટ મૂકવાના કારણે સામાન્ય જનતા અને સોસાયટીના રહીશોની અવરજવર ખોરવાઈ જવાની ભીતિ સાથે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે આક્રોશિત રહીશો મોટી સંખ્યામાં ભાભર નગરપાલિકા ખાતે દોડી ગયા હતા અને ચીફ ઓફિસરને લેખિત આવેદનપત્ર સોંપી ગેટનું કામ તાકીદે અટકાવવા ઉગ્ર રજૂઆત કરી હતી.
ભાભરમાં શ્રેયસ સોસાયટીમાં ગેટ લગાવવા સામે રહીશોનો હોબાળો, પાલિકાને આવેદનપત્ર સોંપ્યું

ટેગ્સ:#bhabhar
સંબંધિત સમાચાર
વાવ-થરાદભાભરના ચાત્રા ગામનો મુખ્ય પ્રવેશ માર્ગ જર્જરિત, ગ્રામજનોમાં ભારે રોષ
8 કલાક પહેલા
વાવ-થરાદવાવ પંચાયતનું સ્થળાંતર વિવાદમાં: જૂની ઇમારતમાં કામકાજ શરૂ છતાં નવું મકાન અધૂરું
9 કલાક પહેલા
વાવ-થરાદવાવના મોરિખા ગામે વરસાદી પાણીના નિકાલ માટે ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
9 કલાક પહેલા
વાવ-થરાદભાભરમાં LCBની રેડ: જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા
2 દિવસ પહેલા
