બનાસકાંઠાના ભાભર શહેરની શ્રેયસ સોસાયટીમાં ગેટ લગાવવાના નિર્ણયને પગલે સ્થાનિક રહીશોએ ભારે હોબાળો મચાવ્યો છે. ગેટ મૂકવાના કારણે સામાન્ય જનતા અને સોસાયટીના રહીશોની અવરજવર ખોરવાઈ જવાની ભીતિ સાથે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે આક્રોશિત રહીશો મોટી સંખ્યામાં ભાભર નગરપાલિકા ખાતે દોડી ગયા હતા અને ચીફ ઓફિસરને લેખિત આવેદનપત્ર સોંપી ગેટનું કામ તાકીદે અટકાવવા ઉગ્ર રજૂઆત કરી હતી.
ભાભરમાં શ્રેયસ સોસાયટીમાં ગેટ લગાવવા સામે રહીશોનો હોબાળો, પાલિકાને આવેદનપત્ર સોંપ્યું

ટેગ્સ:#bhabhar
સંબંધિત સમાચાર
વાવ-થરાદઢીમા PHCનું કામ અટકતા ગ્રામજનોમાં રોષ: તાત્કાલિક હોસ્પિટલ શરૂ કરવાની માંગ
2 દિવસ પહેલા
વાવ-થરાદભાભરના અબાસણામાં એલસીબીના દરોડા: રૂ. ૧ લાખની રોકડ સાથે ૮ જુગારીઓ ઝડપાયા
4 દિવસ પહેલા
વાવ-થરાદસુઈગામ પોલીસ કસ્ટડીમાં દલિત યુવકના મોત પર હોબાળો, પરિવારજનોનો આક્રોશ
6 દિવસ પહેલા
વાવ-થરાદદૈયપ ગામની શાળામાં વિદ્યાર્થિનીના શારીરિક શોષણ મામલે કડક કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર અપાયું
1 અઠવાડિયા પહેલા
