બનાસકાંઠાના ભાભર શહેરની શ્રેયસ સોસાયટીમાં ગેટ લગાવવાના નિર્ણયને પગલે સ્થાનિક રહીશોએ ભારે હોબાળો મચાવ્યો છે. ગેટ મૂકવાના કારણે સામાન્ય જનતા અને સોસાયટીના રહીશોની અવરજવર ખોરવાઈ જવાની ભીતિ સાથે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે આક્રોશિત રહીશો મોટી સંખ્યામાં ભાભર નગરપાલિકા ખાતે દોડી ગયા હતા અને ચીફ ઓફિસરને લેખિત આવેદનપત્ર સોંપી ગેટનું કામ તાકીદે અટકાવવા ઉગ્ર રજૂઆત કરી હતી.
ભાભરમાં શ્રેયસ સોસાયટીમાં ગેટ લગાવવા સામે રહીશોનો હોબાળો, પાલિકાને આવેદનપત્ર સોંપ્યું

ટેગ્સ:#bhabhar
સંબંધિત સમાચાર
વાવ-થરાદધરણીધર ઢીમા મંદિરમાં થયેલ સોનાની ચેઇન ચોરીનો ભેદ ઉકેલતી વાવ પોલીસ
8 કલાક પહેલા
વાવ-થરાદથરા પોલીસની મોટી કાર્યવાહી: તાતિયાણા-વાલપુરા સીમમાંથી ૧૬ જુગારીઓ ઝડપાયા
9 કલાક પહેલા
વાવ-થરાદવાવના મોરીખા કેસ: ૮૪ દિવસે બહાર કઢાયો દલિત યુવકનો શંકાસ્પદ મૃતદેહ, પરિવારના ગંભીર આક્ષેપો!
9 કલાક પહેલા
વાવ-થરાદપશુધનની સુરક્ષા સામે ગંભીર સવાલો: ઢીમા-થરાદ રોડ પર અકસ્માતમાં નંદીનું કરુણ મોત
1 દિવસ પહેલા
