મોડાસા શહેરમાં માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા રસ્તા નડતર દબાણો દૂર કરવા આપવામાં આવેલા આદેશનું સકારાત્મક પાલન જોવા મળ્યું છે. મોડાસા-માલપુર રોડ પર સ્થિત ઐતિહાસિક રોકડીયા હનુમાન મંદિર પાસે કરાયેલું દબાણ મંદિરના સંચાલકો દ્વારા સ્વયંભૂ રીતે હટાવી લેવામાં આવ્યું છે. સરકારી નોટિસને માન આપીને તંત્રની કામગીરીમાં સહયોગ આપતા આ નિર્ણયની સ્થાનિક પંથકમાં ભારે ચર્ચા જાગી છે.
મોડાસામાં પ્રેરણીય કિસ્સો: સરકારી આદેશનું પાલન કરી મંદિરનું દબાણ સ્વેચ્છાએ હટાવાયું

સંબંધિત સમાચાર
અરવલ્લીમોડાસાનું સાકરીયા તસ્કરોના નિશાને: એકસાથે 15થી વધુ ખેતરોમાં કેબલ ચોરી થતા ખેડૂતોમાં ભારે રોષ
3 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં એ.સી.બી.નો સપાટો: રેવન્યુ તલાટી લાંચ લેતા રંગેહાથ ઝડપાતા વહીવટી તંત્રમાં ફફડાટ
6 દિવસ પહેલા
અરવલ્લીસાબરકાંઠા જિલ્લાના વડાલી પંથકમાં SOGની મેગા સ્ટ્રાઈક: જુના રામપુરામાં હાઈપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીપ્રાંતિજ હાઈવે પર ટ્રક કન્ટેનરમાં ભીષણ આગ: એક્સલ તૂટતા કેનાલની રેલિંગ સાથે અથડાઈ, લાખોનો સામાન ખાખ
1 અઠવાડિયા પહેલા
