મોડાસા શહેરમાં માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા રસ્તા નડતર દબાણો દૂર કરવા આપવામાં આવેલા આદેશનું સકારાત્મક પાલન જોવા મળ્યું છે. મોડાસા-માલપુર રોડ પર સ્થિત ઐતિહાસિક રોકડીયા હનુમાન મંદિર પાસે કરાયેલું દબાણ મંદિરના સંચાલકો દ્વારા સ્વયંભૂ રીતે હટાવી લેવામાં આવ્યું છે. સરકારી નોટિસને માન આપીને તંત્રની કામગીરીમાં સહયોગ આપતા આ નિર્ણયની સ્થાનિક પંથકમાં ભારે ચર્ચા જાગી છે.
મોડાસામાં પ્રેરણીય કિસ્સો: સરકારી આદેશનું પાલન કરી મંદિરનું દબાણ સ્વેચ્છાએ હટાવાયું

સંબંધિત સમાચાર
અરવલ્લીહિંમતનગર સિવિલમાં 'સીએમ સેતુ યોજના' હેઠળ સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓ શરૂ
1 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીના ભિલોડા ખેતરમાંથી 10 ફૂટ લાંબો અજગર રેસ્ક્યુ; જીવદયા પ્રેમીએ ડુંગર વિસ્તારમાં સુરક્ષિત છોડ્યો
4 દિવસ પહેલા
અરવલ્લીમેઘરજ: ડિજિટલ અરેસ્ટની ધમકી આપી વેપારી પાસેથી 5 લાખ પડાવવાનો પ્રયાસ, સતર્કતાથી ઠગાઈ અટકી
4 દિવસ પહેલા
અરવલ્લીઈડરમાં ખાખીની મોટી કાર્યવાહી: રાજસ્થાનથી લવાતો લાખોનો વિદેશી દારૂ ફિલ્મી ઢબે ઝડપાયો, ૧૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત!
6 દિવસ પહેલા
