મોડાસા શહેરમાં માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા રસ્તા નડતર દબાણો દૂર કરવા આપવામાં આવેલા આદેશનું સકારાત્મક પાલન જોવા મળ્યું છે. મોડાસા-માલપુર રોડ પર સ્થિત ઐતિહાસિક રોકડીયા હનુમાન મંદિર પાસે કરાયેલું દબાણ મંદિરના સંચાલકો દ્વારા સ્વયંભૂ રીતે હટાવી લેવામાં આવ્યું છે. સરકારી નોટિસને માન આપીને તંત્રની કામગીરીમાં સહયોગ આપતા આ નિર્ણયની સ્થાનિક પંથકમાં ભારે ચર્ચા જાગી છે.
મોડાસામાં પ્રેરણીય કિસ્સો: સરકારી આદેશનું પાલન કરી મંદિરનું દબાણ સ્વેચ્છાએ હટાવાયું

સંબંધિત સમાચાર
અરવલ્લીઅરવલ્લીની ૫૫ ગ્રામ પંચાયતો 'ટીબી મુક્ત' જાહેર: સરપંચોનું સન્માન કરાયું
2 દિવસ પહેલા
અરવલ્લીભિલોડા પોલીસની મોટી કાર્યવાહી: ૨૦ વર્ષથી ફરાર છેડતીના આરોપીને દબોચ્યો
3 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લી LCBની મોટી સફળતા: વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર સાથે ₹7.59 લાખનો મુદ્દામાલ જપ્ત
6 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીના મેઘરજના ખેડૂતો સાથે લાખોની ઠગાઈ, ટ્રેક્ટર ભાડાના નામે 3 શખ્સો સામે ગુનો નોંધાયો
1 અઠવાડિયા પહેલા
