ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના નવનિયુક્ત ચેરમેન જય શાહ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શરણે પહોંચ્યા હતા. તેમણે માં અંબેના દરબારમાં શીશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. જય શાહની આ ધાર્મિક મુલાકાતને પગલે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને માતાજીની સ્મૃતિ ચિહ્ન ભેટ આપી સન્માનિત કરાયા હતા.
અંબાજીમાં ICC ચેરમેન જય શાહ: માં અંબેના દરબારમાં શીશ ઝુકાવ્યું

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં પડોશી દંપતીનો આતંક: જામીન પર આવેલા પરિવારને જાનથી મારવાની ધમકી આપી
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુર નગરપાલિકા: વિપક્ષના ભારે વિરોધ વચ્ચે પ્રથમ સાધારણ સભા સંપન્ન
1 દિવસ પહેલા
બનાસકાંઠાસેવાને સલામ : ડીસામાં વય નિવૃત ચાર એ.એસ.આઈ. પોલીસ જવાનોને ભાવભીની વિદાય
1 દિવસ પહેલા
બનાસકાંઠાખીમાણા–જશાલી રોડ: નાળાના રિપેરિંગ બાદ ચીકણી માટી પાથરતાં અકસ્માતનો ભય
1 દિવસ પહેલા
