ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના નવનિયુક્ત ચેરમેન જય શાહ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શરણે પહોંચ્યા હતા. તેમણે માં અંબેના દરબારમાં શીશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. જય શાહની આ ધાર્મિક મુલાકાતને પગલે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને માતાજીની સ્મૃતિ ચિહ્ન ભેટ આપી સન્માનિત કરાયા હતા.
અંબાજીમાં ICC ચેરમેન જય શાહ: માં અંબેના દરબારમાં શીશ ઝુકાવ્યું

સંબંધિત સમાચાર
બનાસકાંઠાચિત્રાસણીમાં પાણીની વિકટ સમસ્યા: ગ્રામજનો પાણી માટે વલખા મારવા મજબૂર
1 દિવસ પહેલા
બનાસકાંઠાકાંકરેજ મહેસૂલી કર્મચારીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, ૧૮ માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લાની દલવાડા ગામની સીમમાંથી કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાકુચાવાડા-ગણેશપુરા રોડ પરથી લાખોના વિદેશી દારૂ સાથે 3 આરોપી ઝડપાયા
1 દિવસ પહેલા
