ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના નવનિયુક્ત ચેરમેન જય શાહ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શરણે પહોંચ્યા હતા. તેમણે માં અંબેના દરબારમાં શીશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. જય શાહની આ ધાર્મિક મુલાકાતને પગલે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને માતાજીની સ્મૃતિ ચિહ્ન ભેટ આપી સન્માનિત કરાયા હતા.
અંબાજીમાં ICC ચેરમેન જય શાહ: માં અંબેના દરબારમાં શીશ ઝુકાવ્યું

સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુરની ભાવિસણા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે બ્લડ ગ્રુપ ચકાસણી કેમ્પ યોજાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાજુનાડીસામાં મકાનમાંથી 2.61 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં અર્બન હાટનો વિરોધ: ભાજપ કાર્યકરો અને સ્થાનિકોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં તસ્કરોનો આતંક: 7 દુકાનોમાંથી ACના કોપર પાઇપ-કેબલ ચોરાયા
1 દિવસ પહેલા
