ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના નવનિયુક્ત ચેરમેન જય શાહ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શરણે પહોંચ્યા હતા. તેમણે માં અંબેના દરબારમાં શીશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. જય શાહની આ ધાર્મિક મુલાકાતને પગલે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને માતાજીની સ્મૃતિ ચિહ્ન ભેટ આપી સન્માનિત કરાયા હતા.
અંબાજીમાં ICC ચેરમેન જય શાહ: માં અંબેના દરબારમાં શીશ ઝુકાવ્યું

સંબંધિત સમાચાર
બનાસકાંઠાધાનેરા : અંધશ્રદ્ધા વિરોધી અભિયાન સામે આસ્થાનું ઘોડાપૂર
10 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
14 કલાક પહેલા
બનાસકાંઠાડીસા પંથકમાં વરસાદની ભારે ખેંચ: વાવણી નિષ્ફળ જવાની ભીતિથી ધરતીપુત્રો ચિંતિત
1 દિવસ પહેલા
બનાસકાંઠાબટાટાના ભાવ ઘટતાં ખેડૂતોની કફાડી હાલત: ડીસામાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
2 દિવસ પહેલા
