ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના નવનિયુક્ત ચેરમેન જય શાહ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શરણે પહોંચ્યા હતા. તેમણે માં અંબેના દરબારમાં શીશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. જય શાહની આ ધાર્મિક મુલાકાતને પગલે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને માતાજીની સ્મૃતિ ચિહ્ન ભેટ આપી સન્માનિત કરાયા હતા.
અંબાજીમાં ICC ચેરમેન જય શાહ: માં અંબેના દરબારમાં શીશ ઝુકાવ્યું

સંબંધિત સમાચાર
બનાસકાંઠાવાવ-થરાદ જિલ્લાના કુવાણા ગામ ખાતે થયેલ મર્ડર કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો
2 કલાક પહેલા
બનાસકાંઠાજુનાડીસા ગ્રામ પંચાયત સામેની ભૂખ હડતાળ સમેટાઈ: સાંસદની હાજરીમાં તપાસની ખાતરી
3 કલાક પહેલા
બનાસકાંઠાબ.કાં.ના ડીપીઈઓના પરિપત્ર સામે શિક્ષકો લાલઘૂમ..!
3 કલાક પહેલા
બનાસકાંઠાઈકબાલગઢ નજીક ભડથના પાટિયા પાસે વેગેનઆર કારને અકસ્માત નડ્યો
3 કલાક પહેલા
