રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા1 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુરમાં શ્રાવણ માસ દરમ્યાન ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવાની માંગ

પાલનપુરમાં શ્રાવણ માસ દરમ્યાન ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવાની માંગ
વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું; વિશ્વ હિન્દુ પરિષદ પાલનપુર દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ કરાવવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ રજૂઆત કરવામાં મોટી સંખ્યામાં હિંદુ સંગઠનોના આગેવાનો જોડાયા હતા.આગેવાનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે. આ માસ દરમિયાન હિન્દુ સ્ત્રી-પુરુષો વિવિધ ધાર્મિક ક્રિયાઓ કરતા હોય છે. આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શ્રાવણ માસ દરમિયાન કતલખાનાઓમાં થતી જીવ હિંસાથી લોકોની લાગણીઓ દુભાય છે. આ કારણે પાલનપુર શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના તાત્કાલિક બંધ કરવાની માંગ કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદના પ્રતિનિધિઓએ જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં ગેરકાયદેસર કતલખાના સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. આ રજૂઆત સમયે સંગઠનના સભ્યો ઉપરાંત અનેક હિંદુ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર