religious sentiments

પાલનપુરમાં શ્રાવણ માસ દરમ્યાન ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવાની માંગ

વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું; વિશ્વ હિન્દુ પરિષદ પાલનપુર દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ગેરકાયદેસર ચાલતા…

પવિત્ર શ્રાવણ માસમાં કતલખાના બંધ રાખવાની અને લારીઓ બંધ રાખવા શહેર ભાજપની માંગ

શહેરી વિસ્તારના મામલતદાર ને લેખિતમાં રજુઆત કરવામાં આવી; પવિત્ર શ્રાવણ માસમાં પાટણ માં ચાલતાં કતલખાનાઓ સદંતર બંધ રાખવાની સાથે જાહેરમાં…

શ્રાવણ માસ દરમિયાન ડીસા શહેરમાં નોનવેઝની લારીઓ બંધ કરાવવા શિવસેવા સમિતિ ડીસા દ્વારા આવેદનપત્ર અપાયું

પવિત્ર શ્રાવણ માસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ડીસા શહેરમાં ઠેર ઠેર જાહેર માર્ગો ઉપર ખુલ્લેઆમ નોનવેઝની લારીઓ…

હારીજના કુકરાણા ગામે મંદીર ચોરીના બનાવને અંજામ આપી તસ્કરોએ મંદિરની તોડફોડ કરી

હારીજના કુકરાણા ગામના રબારી વાસના રહેણાંક મકાનની ખુલ્લી ઓસરીમાં સ્થાપિત વહાણવટી સિકોતર માતાજીના મંદિરને કોઈ તસ્કર ટોળકીએ નિશાન બનાવી ચોરીની…

ઉર્વશી રૌતેલા કહ્યું કે તેને ‘દમદમી માઈ’ તરીકે પૂજવામાં આવતી હતી, મંદિરની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા થયો હોબાળો

ઉત્તરાખંડમાં પવિત્ર બદ્રીનાથ મંદિર પાસે આવેલા તેમના નામ પરથી બનેલા મંદિરમાં પૂજા કરવામાં આવે છે એવો દાવો કરવા બદલ અભિનેત્રી…

ડીસામાં રઘુવંશી તેમજ હિન્દૂ સમાજ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર અપાયું

સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુએ જલારામ બાપા વિશે કરેલ ટીપ્પણીનો વિરોધ; સ્વામિ નારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા પૂજ્ય જલારામ બાપા…

સુપ્રીમ કોર્ટે સનાતન ધર્મની ટિપ્પણી પર ઉધયનિધિ સ્ટાલિન સામે નવા કેસ પર પ્રતિબંધ મૂક્યો

સુપ્રીમ કોર્ટે ગુરુવારે નિર્દેશ આપ્યો હતો કે કોર્ટની પરવાનગી વિના સનાતન ધર્મ પરની ટિપ્પણીઓ પર તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિન…