Hindu Organizations

કાંકરેજમાં મૈત્રીકરાર રદ કરવા હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર અપાયું

સમાજમાં છેલ્લા ઘણા સમયથી પ્રેમલગ્ન અને મૈત્રી સંબંધોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે હિન્દુ સંગઠનો દ્વારા એક ઝુંબેશ…

ડીસામાં હિન્દુ સમાજ દ્વારા હત્યાના વિરોધમાં આવેદનપત્ર અપાયું કસુરવારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ

તાજેતરમાં અમદાવાદના મણિનગરમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ ૧૦ ના વિદ્યાર્થી નયન સંતાણીની ઘાતકી હત્યાના બનાવથી સમગ્ર ગુજરાતમાં આક્રોશ ફેલાયો…

પાલનપુરમાં શ્રાવણ માસ દરમ્યાન ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવાની માંગ

વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું; વિશ્વ હિન્દુ પરિષદ પાલનપુર દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ગેરકાયદેસર ચાલતા…

રાધનપુર શહેરમાં ચાલતા ગેરકાયદેસરના કતલખાનાઓ સામે તાત્કાલિક પગલાં ભરવા હિંદુ સંગઠનોની ઉગ્ર માંગ

રાધનપુર શહેરમાં ચાલતા ગેરકાયદેસરના કતલખાનાઓ સામે તાત્કાલિક પગલાં ભરવા શનિવારે વધુ એક વખત હિન્દુ સંગઠન દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરી…

પાલનપુરમાં આતંકી હુમલાના વિરોધમાં જન આક્રોશ સાધુ સંતો સહિત હિંદુ સમાજે જન આક્રોશ રેલી યોજી આપ્યું આવેદનપત્ર

પાકિસ્તાનને જડબાતોડ જવાબ નહિ અપાય તો સાધુ સંતોએ મેદાનમાં ઉતરી સરહદ પર જવાની આપી ચીમકી કાશ્મીરના પહેલગામમાં ઇસ્લામિક આંતકવાદીઓ દ્વારા…

વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા ડીસા દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

વકફ કાયદાના વિરોધની આડમાં પશ્ચિમ બંગાળમાં હિંદુ ધર્મ અને સનાતનીઓ પર અમાનવીય અત્યાચારો અને હત્યાઓની ઘટનાઓ વધી રહી છે. આ…

પાલનપુરમાં શ્રીરામ જન્મોત્સવની ઉજવણી કરાશે; શોભાયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ

શોભાયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ; પાલનપુર ખાતે ભગવાન શ્રી રામ જન્મોત્સવની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ મોટા રામજી મન્દિર ખાતે ચાલી…