રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા15 ઑક્ટોબર, 2025| Super Admin

ડીસા દક્ષિણ પોલીસ દ્વારા દિવાળીના તહેવારને અનુલક્ષીને વેપારીઓ સાથે બેઠક યોજી

ડીસા દક્ષિણ પોલીસ દ્વારા દિવાળીના તહેવારને અનુલક્ષીને વેપારીઓ સાથે બેઠક યોજી

દિવાળીના આગામી તહેવારને ધ્યાનમાં રાખીને બનાસકાંઠાના ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ચૌધરીએ સોના-ચાંદીના વેપારીઓ અને આંગડિયા પેઢીના સંચાલકો સાથે આ બેઠક યોજી હતી. પીઆઈ વી.એમ. ચૌધરીએ બેઠકમાં ઉપસ્થિત વેપારીઓને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુચારુરૂપે જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે દિવાળીના તહેવાર દરમિયાન અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ​પોલીસ ઇન્સ્પેક્ટરે વેપારીઓને અપીલ કરી હતી કે જો તેમને કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ થતી જણાય તો તેઓ તુરંત જ પોલીસને જાણ કરે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચોરી, લૂંટ, મારામારી અને હનીટ્રેપ જેવી ઘટનાઓને અંજામ આપતા અસામાજિક તત્વોને જેલ ભેગા કરવામાં આવશે. પોલીસ દ્વારા તહેવારના માહોલમાં લોકોની સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.    

સંબંધિત સમાચાર