બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીના વિકાસ માટે બની રહેલો મહત્વાકાંક્ષી 'અંબાજી કોરિડોર' પ્રોજેક્ટ વિવાદોમાં સપડાયો છે. અંબાજી ગ્રામ પંચાયતના સરપંચે વહીવટી તંત્ર સામે મોરચો માંડતા ગંભીર આક્ષેપ કર્યો છે કે, પંચાયતની કોઈ પણ કાયદેસરની મંજૂરી મેળવ્યા વિના જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક સંસ્થાની ઉપેક્ષા કરીને શરૂ કરાયેલા આ કામને પગલે હવે આગામી દિવસોમાં તંત્ર અને પંચાયત સામસામે આવી જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
અંબાજી કોરિડોર વિવાદ: "ગ્રામ પંચાયતને અંધારામાં રાખી કામ શરૂ કરાયું

સંબંધિત સમાચાર
બનાસકાંઠાબનાસકાંઠા કેમિસ્ટ એસોસિએશનનો આક્રોશ: ૧૩૦૦થી વધુ દવાઓની દુકાનો બંધ
6 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં કાયદો-વ્યવસ્થાની કસોટી: અસહ્ય ગરમીમાં ટ્રાફિક હળવો કરવા સ્થાનિકો મજબૂર
7 કલાક પહેલા
બનાસકાંઠાડીસા દક્ષિણ પોલીસે આજીવન કેદની સજા ભોગવતો ખૂનનો આરોપી ઝડપ્યો
7 કલાક પહેલા
બનાસકાંઠાસરકારી પ્રક્રિયાના ચક્કર: અમીરગઢમાં આદિવાસી વિદ્યાર્થીઓ અને યુવાનો દાખલા મેળવવા પરેશાન
7 કલાક પહેલા
