બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીના વિકાસ માટે બની રહેલો મહત્વાકાંક્ષી 'અંબાજી કોરિડોર' પ્રોજેક્ટ વિવાદોમાં સપડાયો છે. અંબાજી ગ્રામ પંચાયતના સરપંચે વહીવટી તંત્ર સામે મોરચો માંડતા ગંભીર આક્ષેપ કર્યો છે કે, પંચાયતની કોઈ પણ કાયદેસરની મંજૂરી મેળવ્યા વિના જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક સંસ્થાની ઉપેક્ષા કરીને શરૂ કરાયેલા આ કામને પગલે હવે આગામી દિવસોમાં તંત્ર અને પંચાયત સામસામે આવી જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
અંબાજી કોરિડોર વિવાદ: "ગ્રામ પંચાયતને અંધારામાં રાખી કામ શરૂ કરાયું

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં પડોશી દંપતીનો આતંક: જામીન પર આવેલા પરિવારને જાનથી મારવાની ધમકી આપી
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુર નગરપાલિકા: વિપક્ષના ભારે વિરોધ વચ્ચે પ્રથમ સાધારણ સભા સંપન્ન
1 દિવસ પહેલા
બનાસકાંઠાસેવાને સલામ : ડીસામાં વય નિવૃત ચાર એ.એસ.આઈ. પોલીસ જવાનોને ભાવભીની વિદાય
1 દિવસ પહેલા
બનાસકાંઠાખીમાણા–જશાલી રોડ: નાળાના રિપેરિંગ બાદ ચીકણી માટી પાથરતાં અકસ્માતનો ભય
1 દિવસ પહેલા
