બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીના વિકાસ માટે બની રહેલો મહત્વાકાંક્ષી 'અંબાજી કોરિડોર' પ્રોજેક્ટ વિવાદોમાં સપડાયો છે. અંબાજી ગ્રામ પંચાયતના સરપંચે વહીવટી તંત્ર સામે મોરચો માંડતા ગંભીર આક્ષેપ કર્યો છે કે, પંચાયતની કોઈ પણ કાયદેસરની મંજૂરી મેળવ્યા વિના જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક સંસ્થાની ઉપેક્ષા કરીને શરૂ કરાયેલા આ કામને પગલે હવે આગામી દિવસોમાં તંત્ર અને પંચાયત સામસામે આવી જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
અંબાજી કોરિડોર વિવાદ: "ગ્રામ પંચાયતને અંધારામાં રાખી કામ શરૂ કરાયું

સંબંધિત સમાચાર
બનાસકાંઠાનાગ પંચમીના પાવન પર્વે ગોગા મહારાજના મંદિરોમાં ભક્તિનો મહાસાગર
13 કલાક પહેલા
બનાસકાંઠાડીસા શહેર દક્ષિણ પોલીસે જુગાર રમતા ૬ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપ્યા
13 કલાક પહેલા
બનાસકાંઠાચંડીસર GIDCમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો: ₹2.61 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
13 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુર તાલુકાના ગઢ-ચડોતર માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિક જામ
13 કલાક પહેલા
