બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીના વિકાસ માટે બની રહેલો મહત્વાકાંક્ષી 'અંબાજી કોરિડોર' પ્રોજેક્ટ વિવાદોમાં સપડાયો છે. અંબાજી ગ્રામ પંચાયતના સરપંચે વહીવટી તંત્ર સામે મોરચો માંડતા ગંભીર આક્ષેપ કર્યો છે કે, પંચાયતની કોઈ પણ કાયદેસરની મંજૂરી મેળવ્યા વિના જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક સંસ્થાની ઉપેક્ષા કરીને શરૂ કરાયેલા આ કામને પગલે હવે આગામી દિવસોમાં તંત્ર અને પંચાયત સામસામે આવી જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
અંબાજી કોરિડોર વિવાદ: "ગ્રામ પંચાયતને અંધારામાં રાખી કામ શરૂ કરાયું

સંબંધિત સમાચાર
બનાસકાંઠાઆવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ : શ્રાવણ માસને લઇ શિવભક્તોમાં અદમ્ય ઉત્સાહ
11 કલાક પહેલા
બનાસકાંઠાઅંબાજીમાં ધીમીધારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં : વાહનચાલકો પરેશાન
11 કલાક પહેલા
બનાસકાંઠામાલગઢ ખાતે ડીસા તાલુકા કક્ષાની વિશાળ તિરંગા યાત્રા નીકળી : સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું
11 કલાક પહેલા
બનાસકાંઠાકાંકરેજના ખીમાણા ગામે તિરંગા યાત્રા યોજાઈ
11 કલાક પહેલા
