સાબરકાંઠા જિલ્લાના વડાલી હાઈવે પર શ્રદ્ધા અને ભક્તિના માર્ગે નીકળેલા એક પદયાત્રી માટે કાળ ભેટી ગયો હોય તેવી કરુણ ઘટના બની છે. ઇડરથી ખેડબ્રહ્મા અંબિકા માતાજીના દર્શને પગપાળા જઈ રહેલા 43 વર્ષીય શ્રદ્ધાળુને વડાલી નજીક એક પૂરપાટ ઝડપે આવતા બાઈક ચાલકે અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે શ્રદ્ધાળુનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. માઈભક્તોના સંઘમાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે/ અને પરિવારમાં માતમ છવાયો છે.
વડાલી પાસે અકસ્માત: ખેડબ્રહ્મા દર્શને જતાં ઇડરના પદયાત્રીનું બાઈકની ટક્કરે મોત નિપજ્યું

ટેગ્સ:#Wadali Accident
સંબંધિત સમાચાર
અરવલ્લીખેડબ્રહ્મા: જનરલ હોસ્પિટલ પાસે વહીવટી તંત્રનું બુલડોઝર ફર્યું, દબાણો હટાવાતા મહિલાનો ઉગ્ર વિરોધ
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીપોશીનામાં લોકશાહીનો પર્વ: લાંબડીયા ખાતે મહિલાઓએ લીધા અચૂક મતદાનના શપથ
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીનશામાં ધૂત માસ્તર ! અરવલ્લીની શાળામાં દારૂ પીને આવેલા શિક્ષકે મચાવ્યો હોબાળો
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીવિજયનગર : ભાજપ ઉમેદવારનું નિધન, 6-ચિતરીયા બેઠકની તાલુકા પંચાયતની ચૂંટણી રદ્દ
1 અઠવાડિયા પહેલા
