રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ22 મે, 2026| Super Admin

ચાણસ્મા તાલુકા પંચાયત કચેરી ખાતે આવકના દાખલા માટે અરજદારોનો ધસારો

ચાણસ્મા તાલુકા પંચાયત કચેરી ખાતે આવકના દાખલા માટે અરજદારોનો ધસારો

સરકારી યોજનાઓ અને શૈક્ષણિક પ્રવેશ માટે આવક નો દાખલો જરૂરી હોય લોકોએ દાખલો મેળવવા લાઈનો લગાવી 

ચાણસ્મા તાલુકા પંચાયત કચેરી ખાતે આવકના દાખલા મેળવવા માટે અરજદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. સરકારી યોજનાઓ, શૈક્ષણિક પ્રવેશ અને બેંક લોન જેવી વિવિધ જરૂરિયાતો માટે આ દાખલા અનિવાર્ય હોવાથી ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.આવકનો દાખલો મેળવવા માટે અરજદારોએ સૌપ્રથમ મામલતદાર કચેરીના જનસુવિધા કેન્દ્રમાં સોગંદનામા સાથે ફોર્મ ભરવું પડે છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, તે ફોર્મ તાલુકા પંચાયતમાં રજૂ કરવાનું હોય છે.તાલુકા પંચાયતમાં ફોર્મની ચકાસણી અને સહી કર્યા બાદ, તાલુકા વિકાસ અધિકારી (TDO) દ્વારા અરજદારને આવકનો દાખલો આપવામાં આવે છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગ્રામીણ વિસ્તારના અરજદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેનાથી અરજદારો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે.

ટેગ્સ:#Chanasma

સંબંધિત સમાચાર