અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા દઘાલિયા ગામના ડુંગરાળ વિસ્તારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રસિદ્ધ યાત્રાધામ કકરાઈમાતા મંદિરની નજીક આવેલા જંગલમાં લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને કારણે મોટા પ્રમાણમાં વનસ્પતિ અને કિંમતી જંગલ બળીને ખાખ થઈ ગયું છે. સ્થાનિક લોકો અને વન વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના તાત્કાલિક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
અરવલ્લી જિલ્લાના મોડાસાના દઘાલિયા ડુંગરે ભીષણ આગ: કકરાઈમાતા મંદિર પાસે જંગલ ખાખ

સંબંધિત સમાચાર
અરવલ્લીરખડતા પશુઓનો વધતો ત્રાસ: અરવલ્લી જિલ્લાના મેઘરજમાં આખલા યુદ્ધના લાઇવ દ્રશ્યોથી વેપારીઓ-રહીશો ભયભીત
1 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીના ધનસુરા પોલીસ મથકે સરપંચ સામે ફરિયાદ: ખડોલ સરપંચ સહિત ૪ શખ્સો સામે મારપીટ અને ધમકીનો ગુનો દાખલ
3 દિવસ પહેલા
અરવલ્લીભિલોડામાં મોંઘવારી, બેરોજગારી અને પેપરલીક મુદ્દે કોંગ્રેસના ધરણાં, કાર્યકરોની અટકાયત
5 દિવસ પહેલા
અરવલ્લીકોંગ્રેસ આક્રમક મૂડમાં: શામળાજીમાં મોંઘવારી વિરુદ્ધ રેલી યોજી સરકારને ઘેરી
5 દિવસ પહેલા
