અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા દઘાલિયા ગામના ડુંગરાળ વિસ્તારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રસિદ્ધ યાત્રાધામ કકરાઈમાતા મંદિરની નજીક આવેલા જંગલમાં લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને કારણે મોટા પ્રમાણમાં વનસ્પતિ અને કિંમતી જંગલ બળીને ખાખ થઈ ગયું છે. સ્થાનિક લોકો અને વન વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના તાત્કાલિક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
અરવલ્લી જિલ્લાના મોડાસાના દઘાલિયા ડુંગરે ભીષણ આગ: કકરાઈમાતા મંદિર પાસે જંગલ ખાખ

સંબંધિત સમાચાર
અરવલ્લીશામળાજી બોર્ડર પર પોલીસ એક્શન: ઇનોવા કારમાંથી દારૂનો જથ્થો પકડાયો
3 દિવસ પહેલા
અરવલ્લીઈડરમાં ભાજપ કાર્યકર્તા સંમેલન: ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિની ઉજવણી
3 દિવસ પહેલા
અરવલ્લીભિલોડા બજારમાં આખલા યુદ્ધ: વેપારીઓ અને રાહદારીઓમાં મચી ભારે અફરાતફરી
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીઅરવલ્લી LCBની મોટી રેડ: કઠવથ પાસેથી ₹6.66 લાખના મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો ઝડપાયો
1 અઠવાડિયા પહેલા
