અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા દઘાલિયા ગામના ડુંગરાળ વિસ્તારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રસિદ્ધ યાત્રાધામ કકરાઈમાતા મંદિરની નજીક આવેલા જંગલમાં લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને કારણે મોટા પ્રમાણમાં વનસ્પતિ અને કિંમતી જંગલ બળીને ખાખ થઈ ગયું છે. સ્થાનિક લોકો અને વન વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના તાત્કાલિક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
અરવલ્લી જિલ્લાના મોડાસાના દઘાલિયા ડુંગરે ભીષણ આગ: કકરાઈમાતા મંદિર પાસે જંગલ ખાખ

સંબંધિત સમાચાર
અરવલ્લીઅરવલ્લીની ૫૫ ગ્રામ પંચાયતો 'ટીબી મુક્ત' જાહેર: સરપંચોનું સન્માન કરાયું
2 દિવસ પહેલા
અરવલ્લીભિલોડા પોલીસની મોટી કાર્યવાહી: ૨૦ વર્ષથી ફરાર છેડતીના આરોપીને દબોચ્યો
3 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લી LCBની મોટી સફળતા: વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર સાથે ₹7.59 લાખનો મુદ્દામાલ જપ્ત
6 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીના મેઘરજના ખેડૂતો સાથે લાખોની ઠગાઈ, ટ્રેક્ટર ભાડાના નામે 3 શખ્સો સામે ગુનો નોંધાયો
1 અઠવાડિયા પહેલા
