થરાદ નગરપાલિકાના ફાયર ઓફિસર વિરમ રાઠોડએ જણાવ્યું હતું. કે ગત મોડી રાત્રે થરાદની મુખ્ય નર્મદા કેનાલ નાગલા પુલ પાસે વ્યક્તિએ કેનાલમાં જંપલાવ્યું હોવાનો કોલ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને મળતા ગુરુવારે વહેલી સવારે ઘટનાસ્થળે પહોંચી શોધખોળ ચાલુ કરી હતી. ત્રણ(3) કલાકની ભારે જહેમત બાદ મૃતદેહ મળી આવેલ હતો. જે શિવરામભાઈ હેમતાભાઈ મકવાણા ઉમર. 35 આશરે ગામ નાનીપાવડ અપરણિત હોવાની ઓળખ થવા પામી હતી. કેનાલમાંથી બહાર નીકાળેલ મૃતદેહ વાલીવારસાને સોંપવામાં આવ્યો હતો.
થરાદની નર્મદા નહેરમાંથી યુવકનો મૃતદેહ મળતાં અરેરાટી

ટેગ્સ:#Narmada canal#Community Impact#Emergency Services#Missing Person#Fire Brigade Response#Tharad Municipality#Local Tragedy#Recovery#Identification of Deceased
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકોણ મારશે બાજી ? દાંતા તાલુકા પંચાયતની બેઠકો પર ત્રિપાંખિયો જંગ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા પંચાયત ચૂંટણીમાં મોટો ઉલટફેર : ૧૦ બેઠકોમાં સીમાંકન બદલાતા રાજકીય ગરમાવો વધ્યો
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ચૂંટણી જંગના શ્રીગણેશ : ફોર્મ ભરવાના ચોથા દિવસે 8 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી
2 દિવસ પહેલા
બનાસકાંઠાભાજપનું મિશન વાવ-થરાદ: જિલ્લા પંચાયત અને નગરપાલિકા માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર
2 દિવસ પહેલા
