થરાદ નગરપાલિકાના ફાયર ઓફિસર વિરમ રાઠોડએ જણાવ્યું હતું. કે ગત મોડી રાત્રે થરાદની મુખ્ય નર્મદા કેનાલ નાગલા પુલ પાસે વ્યક્તિએ કેનાલમાં જંપલાવ્યું હોવાનો કોલ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને મળતા ગુરુવારે વહેલી સવારે ઘટનાસ્થળે પહોંચી શોધખોળ ચાલુ કરી હતી. ત્રણ(3) કલાકની ભારે જહેમત બાદ મૃતદેહ મળી આવેલ હતો. જે શિવરામભાઈ હેમતાભાઈ મકવાણા ઉમર. 35 આશરે ગામ નાનીપાવડ અપરણિત હોવાની ઓળખ થવા પામી હતી. કેનાલમાંથી બહાર નીકાળેલ મૃતદેહ વાલીવારસાને સોંપવામાં આવ્યો હતો.
બનાસકાંઠા13 જૂન, 2025
થરાદની નર્મદા નહેરમાંથી યુવકનો મૃતદેહ મળતાં અરેરાટી

ટેગ્સ:#Narmada canal#Community Impact#Emergency Services#Missing Person#Fire Brigade Response#Tharad Municipality#Local Tragedy#Recovery#Identification of Deceased
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 કલાક પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
1 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
