Local Tragedy

ધાનેરી ગોઢ ગામમાં બે બાળકોના ભેદી બીમારીથી મોત થતાં હાહાકાર

દાંતીવાડા તાલુકાના ધાનેરી અને ગોઢ ગામે શનિવારે બે બાળકોના ભેદી બીમારીથી મોત થયા હતા. જ્યારે ત્રીજા બાળકને સમયસર સારવાર મળતા…

મોતનો સિલસિલો યથાવત; મહાજનપુરા પંપીંગ સ્ટેશન માંથી બે યુવતીના મૃતદેહ મળ્યા

થરાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં મોતનો સિલસિલો યથાવત છે. આ કેનાલમાંથી ફરી મૃતદેહ મળી આવ્યા છે. આ વખતે બે…

થરાદની નર્મદા નહેરમાંથી યુવકનો મૃતદેહ મળતાં અરેરાટી

થરાદ નગરપાલિકાના ફાયર ઓફિસર વિરમ રાઠોડએ જણાવ્યું હતું. કે ગત મોડી રાત્રે થરાદની મુખ્ય નર્મદા કેનાલ નાગલા પુલ પાસે વ્યક્તિએ…

થરાદની નર્મદા કેનાલમાંથી એકબીજાના હાથ બાંધી યુવક યુવતીએ ઝંપલાવ્યું

થરાદની નર્મદા કેનાલ સુસાઈડ પોઈન્ટ બની છે. છેલ્લા 10 દિવસમાં આ કેનાલમાંથી 9 મૃતદેહ મળ્યા છે, જેમાં 5 પુરુષ અને…