Narmada canal

બનાસકાંઠા જિલ્લાના ગામ તળાવો માટે ઐતિહાસિક નિર્ણય : ગૌચર જમીનમાં કુદરતી તળાવો મહેસુલી રેકર્ડમાં નોંધણી કરાશે

સુજલામ સુફલામ્ અંતર્ગત નર્મદા કેનાલથી પાણી ભરવાની વ્યવસ્થા કરાશે બૃહદ બનાસકાંઠા જિલ્લાના ગામ રેકર્ડ ઉપર નોંધાયેલા તેમજ રેકર્ડ બહાર રહેલા…

દિયોદર તાલુકાના લુદરા ગામની સગીરાની લાશ વાવના દેવપુરા કેનાલ માંથી મળી આવી

સગીરાની લાશ ને પી.એમ અર્થ દિયોદર રેફરલ હોસ્પિટલ લવાઈ; દિયોદરના લુદરા ગામની ગુમ સગીરાનો દેવપુરા નર્મદા કેનાલ માંથી મૃતદેહ મળતા…

વાવના વાવડી ગામની નર્મદા કેનાલમાંથી બે નંદીનું રેસ્ક્યુ કરી બચાવી લેવાઈ

વાવ થી 4 કી.મિ.ના અંતરે વાવડી ગામના પાટિયા પાસેથી પસાર થતી વિશાળ નર્મદા કેનાલમાં છેલ્લા બે દિવસથી બે નંદી ફસાઈ…

થરાદમાં 3 દીકરીઓના પિતા નર્મદા કેનાલમાં પડતાં મોત નીપજ્યું

થરાદના ત્રણ દીકરીઓના પિતાએ નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. જેના મૃતદેહને ફાયર વિભાગની ટીમે બહાર કાઢી વાલી વારસોને સોપ્યો…

થરાદની નર્મદા કેનાલમાં પડેલ નંદીનું એક કલાકની જહેમત રેસ્ક્યુ કરાયું

થરાદ નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં નાગલા પુલ પાસે એક નંદી પડી જતાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાહદારીઓએ તાત્કાલિક…

થરાદ; નર્મદા કેનાલમાંથી યુવકની લાશ મળી

થરાદ તાલુકાની નર્મદા કેનાલના મહાજનપુરા અને દોલતપુરા પુલ વચ્ચેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ…

મોતનો સિલસિલો યથાવત; મહાજનપુરા પંપીંગ સ્ટેશન માંથી બે યુવતીના મૃતદેહ મળ્યા

થરાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં મોતનો સિલસિલો યથાવત છે. આ કેનાલમાંથી ફરી મૃતદેહ મળી આવ્યા છે. આ વખતે બે…

ગોઝારી બની રહેલી થરાદની નર્મદા કેનાલ; વધુ ત્રણ મૃતદેહ મળ્યા

યુવતી-યુવક અને વૃદ્ધાના મૃત્યુ નિપજતાં પંથકમાં અરેરાટી પ્રસરી; ગોઝારી બની રહેલી થરાદની નર્મદા નહેરમાંથી અવિરત મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત રહેવા…

થરાદની નર્મદા નહેરમાંથી યુવકનો મૃતદેહ મળતાં અરેરાટી

થરાદ નગરપાલિકાના ફાયર ઓફિસર વિરમ રાઠોડએ જણાવ્યું હતું. કે ગત મોડી રાત્રે થરાદની મુખ્ય નર્મદા કેનાલ નાગલા પુલ પાસે વ્યક્તિએ…

થરાદની નર્મદા નહેરમાંથી બે યુવકોના મૃતદેહ મળતાં અરેરાટી

ડેરી અને ચુડમેર પુલ પાસેથી મૃતદેહ મળતાં વાલીવારસોને સોંપાયો; 2006માં થરાદ પંથકમાં આવી ત્યારથી ગોઝારી બની રહેલી થરાદની નર્મદા નહેરમાં…