રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા20 માર્ચ, 2025| Super Admin

હડાદમાં અંગત અદાવતમાં યુવક પર છરી વડે હુમલો; ઇજાગ્રસ્તને સારવાર અર્થે પાલનપુર ખસેડાયો

હડાદમાં અંગત અદાવતમાં યુવક પર છરી વડે હુમલો; ઇજાગ્રસ્તને સારવાર અર્થે પાલનપુર ખસેડાયો

દાંતા તાલુકાના હડાદ ગામમાં અંગત અદાવતમાં એક યુવક પર છરી વડે હુમલો થયો હતો. ઇજગ્રસ્ત યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઇજાગ્રસ્તના સ્વજનોના જણાવ્યા મુજબ, હડાદ ગામમાં બોલાચાલી બાદ બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પત્ની સાથેના આડા સંબંધોના વ્હેમમાં ભાવેશ પ્રજાપતિ નામના વ્યક્તિ પર છરી વડે હુમલો કરાયો હતો. હુમલાખોરે છરી નાં ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રત ભાવેશ પ્રજાપતિને પાલનપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. ત્યારે ઘટનાને લઈને હડાદ પોલીસ ને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હુમલો કરનાર ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ભોગ બનનાર પરિવારજનો એ માંગ કરી હતી.

સંબંધિત સમાચાર