રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા14 સપ્ટેમ્બર, 2025| Super Admin

વિશ્વહિન્દુ પરિસદ પાલનપુર નગર પ્રખંડ દ્વારા ગરબા મંડળના આયોજકો સાથે બેઠક યોજાઇ

વિશ્વહિન્દુ પરિસદ પાલનપુર નગર પ્રખંડ દ્વારા ગરબા મંડળના આયોજકો સાથે બેઠક યોજાઇ

(લોક રખેવાળ) વિશ્વ હિન્દુ પરિષદ પાલનપુર નગર પ્રખંડના ઉપક્રમે ગરબા મંડળના આયોજકો સાથે એક બેઠક યોજાઇ હતી. જેમાં વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ દ્વારા હિન્દુ ધર્મની પરંપરા મુજબ ગરબાનું આયોજન થાય તે હેતુસર માર્ગદર્શન અપાયુ હતું. નવરાત્રિ પર્વને હવે થોડાક દિવસો બાકી રહ્યા છે. ત્યારે ધાર્મિક પરંપરા મુજબ હિન્દુ ધર્મની આસ્થા જળવાય તેમજ પશ્ચિમી સંસ્કૃતિથી દૂર રહી અને માતાજીની નવરાત્રી ખૂબજ સારી રીતે ઉજવાય તે હેતુસર પાલનપુર નગર પ્રખંડના ઉપક્રમે ગરબા મંડળના આયોજકો સાથે એક બેઠક યોજાઇ હતી જેમાં નવરાત્રિ માં ભારતીય સંસ્કૃતિ મુજબ ગરબાનું આયોજન થાય તે માટે વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારી ઓ દ્વારા માર્ગદર્શન અપાયું હતું. જેમાં ગરબા મંડળના અયોજકો તેમજ સભ્યોએ પણ સહકાર આપવા માટે સંમતિ દર્શાવી હતી. આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ ના જિલ્લા અધ્યક્ષ, જિલ્લા મંત્રી, જિલ્લા સહમંત્રીઓ, વિભાગ મંત્રી, નગર અધ્યક્ષ, નગર સહ મંત્રી સહિત ગરબા મંડળના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર