મુક્તેશ્વર ડેમમાં સતત દુર્ઘટનાઓને લઈને ચિંતા વધી રહી છે. 1 જૂનના રોજ ડેમમાં ડૂબી ગયેલા ભરત વાદીની લાશ 2 જૂને મળી હતી. ત્યારબાદ આજે ફરી બે દિવસ બાદ ડેમમાંથી વધુ બે લાશો મળી આવી છે. સ્થાનિક સરપંચે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આવી ઘટનાઓને અટકાવવા માટે તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તેમજ મુક્તેશ્વર ડેમ ખાતે હોમ ગાર્ડ પોઈન્ટ મુકવામાં આવે જેથી ભવિષ્યમાં જાનહાનિ અટકાવી શકાય. સ્થાનિક સરપંચે ડેમ વિસ્તારમાં હોમ ગાર્ડ પોઈન્ટ અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે.
બનાસકાંઠાના મુક્તેશ્વર ડેમમાંથી બે મૃતદેહ મળી આવ્યા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાNDPS કેસના ફરાર આરોપીની પાલનપુરમાંથી ધરપકડ
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં પોલીસના દરોડા: ૨ જુગારીઓ ઝડપાયા, ૩ ફરાર
2 દિવસ પહેલા
બનાસકાંઠાતેરા તુજકો અર્પણ” અભિગમ અંતર્ગત ડીસા ઉત્તર પોલીસે ખોવાયેલા ૩ મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત સોંપ્યા
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી
2 દિવસ પહેલા
