મુક્તેશ્વર ડેમમાં સતત દુર્ઘટનાઓને લઈને ચિંતા વધી રહી છે. 1 જૂનના રોજ ડેમમાં ડૂબી ગયેલા ભરત વાદીની લાશ 2 જૂને મળી હતી. ત્યારબાદ આજે ફરી બે દિવસ બાદ ડેમમાંથી વધુ બે લાશો મળી આવી છે. સ્થાનિક સરપંચે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આવી ઘટનાઓને અટકાવવા માટે તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તેમજ મુક્તેશ્વર ડેમ ખાતે હોમ ગાર્ડ પોઈન્ટ મુકવામાં આવે જેથી ભવિષ્યમાં જાનહાનિ અટકાવી શકાય. સ્થાનિક સરપંચે ડેમ વિસ્તારમાં હોમ ગાર્ડ પોઈન્ટ અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે.
બનાસકાંઠાના મુક્તેશ્વર ડેમમાંથી બે મૃતદેહ મળી આવ્યા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા નગરપાલિકામાં વિવિધ સમિતિઓની રચના: મહત્વપૂર્ણ કમિટીઓ અને હોદ્દેદારોની જાહેરાત
8 કલાક પહેલા
બનાસકાંઠાકાંકરેજના શિહોરીમાં 9 વર્ષીય કિશોરનું મોત, ચાંદીપુરા વાયરસની આશંકા
8 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટનો મોટો ચુકાદો: ડેરી ઉદ્યોગની લોનના ચેક બાઉન્સ કેસમાં વેપારીને 1 વર્ષની કેદ; રૂ.39.25 લાખ ચૂકવવાનો આદેશ
9 કલાક પહેલા
બનાસકાંઠાડીસા: ચેક રિટર્ન કેસમાં ફ્રૂટના વેપારીને એક વર્ષની કેદની સજા
1 દિવસ પહેલા
