મુક્તેશ્વર ડેમમાં સતત દુર્ઘટનાઓને લઈને ચિંતા વધી રહી છે. 1 જૂનના રોજ ડેમમાં ડૂબી ગયેલા ભરત વાદીની લાશ 2 જૂને મળી હતી. ત્યારબાદ આજે ફરી બે દિવસ બાદ ડેમમાંથી વધુ બે લાશો મળી આવી છે. સ્થાનિક સરપંચે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આવી ઘટનાઓને અટકાવવા માટે તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તેમજ મુક્તેશ્વર ડેમ ખાતે હોમ ગાર્ડ પોઈન્ટ મુકવામાં આવે જેથી ભવિષ્યમાં જાનહાનિ અટકાવી શકાય. સ્થાનિક સરપંચે ડેમ વિસ્તારમાં હોમ ગાર્ડ પોઈન્ટ અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે.
બનાસકાંઠાના મુક્તેશ્વર ડેમમાંથી બે મૃતદેહ મળી આવ્યા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં ગેરકાયદેસર બાંધકામો સામે 'આપ' અને જાગૃત નાગરિકો લાલઘૂમ
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં ભગવાન જગન્નાથજીની 55મી રથયાત્રાની તડામાર તૈયારીઓ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજમાં અર્થશાસ્ત્ર વિભાગ અને સાયબર સેલના સંયુક્ત ઉપક્રમે ચિત્ર સ્પર્ધા યોજાઈ
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસ ડેરીની અનોખી પહેલ: સતત 6ઠ્ઠા વર્ષે 'સીડબોલ ફોર ગ્રીન વોલ' અભિયાન શરૂ
1 દિવસ પહેલા
