મુક્તેશ્વર ડેમમાં સતત દુર્ઘટનાઓને લઈને ચિંતા વધી રહી છે. 1 જૂનના રોજ ડેમમાં ડૂબી ગયેલા ભરત વાદીની લાશ 2 જૂને મળી હતી. ત્યારબાદ આજે ફરી બે દિવસ બાદ ડેમમાંથી વધુ બે લાશો મળી આવી છે. સ્થાનિક સરપંચે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આવી ઘટનાઓને અટકાવવા માટે તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તેમજ મુક્તેશ્વર ડેમ ખાતે હોમ ગાર્ડ પોઈન્ટ મુકવામાં આવે જેથી ભવિષ્યમાં જાનહાનિ અટકાવી શકાય. સ્થાનિક સરપંચે ડેમ વિસ્તારમાં હોમ ગાર્ડ પોઈન્ટ અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે.
બનાસકાંઠાના મુક્તેશ્વર ડેમમાંથી બે મૃતદેહ મળી આવ્યા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર તાલુકા ભાજપ દ્વારા માલણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
28 મિનિટ પહેલા
બનાસકાંઠાનેનાવા ચેકપોસ્ટ પર કડક ચેકિંગ: ૩૯૩ કિલો પોષડોડાના જથ્થા સાથે એક શખ્સની અટકાયત
41 મિનિટ પહેલા
બનાસકાંઠાલાલપુરમાં વિશ્વ પર્યાવરણ દિવસે ગ્રામસભા: વિકાસના મુદ્દાઓ પર ચર્ચા
2 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ, કમોસમી વરસાદની આશંકાથી ખેડૂતો ચિંતામાં
3 કલાક પહેલા
