મુક્તેશ્વર ડેમમાં સતત દુર્ઘટનાઓને લઈને ચિંતા વધી રહી છે. 1 જૂનના રોજ ડેમમાં ડૂબી ગયેલા ભરત વાદીની લાશ 2 જૂને મળી હતી. ત્યારબાદ આજે ફરી બે દિવસ બાદ ડેમમાંથી વધુ બે લાશો મળી આવી છે. સ્થાનિક સરપંચે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આવી ઘટનાઓને અટકાવવા માટે તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તેમજ મુક્તેશ્વર ડેમ ખાતે હોમ ગાર્ડ પોઈન્ટ મુકવામાં આવે જેથી ભવિષ્યમાં જાનહાનિ અટકાવી શકાય. સ્થાનિક સરપંચે ડેમ વિસ્તારમાં હોમ ગાર્ડ પોઈન્ટ અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે.
બનાસકાંઠાના મુક્તેશ્વર ડેમમાંથી બે મૃતદેહ મળી આવ્યા

સંબંધિત સમાચાર
બનાસકાંઠારામપુરામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ધામધૂમથી ઉજવાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં ધોળે દહાડે સ્ટ્રીટ લાઈટો ચાલું:તંત્ર સામે ઉઠ્યા સવાલ
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી–થરા હાઇવે પર કાળમુખો અકસ્માત: વધુ એકનો ભોગ લેવાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં બાવા સાહેબ દરગાહમાં કોમી એકતા, મુસ્લિમ બિરાદરોએ ૧૪૦ બોટલ રક્તદાન કર્યું
3 દિવસ પહેલા
