મુક્તેશ્વર ડેમમાં સતત દુર્ઘટનાઓને લઈને ચિંતા વધી રહી છે. 1 જૂનના રોજ ડેમમાં ડૂબી ગયેલા ભરત વાદીની લાશ 2 જૂને મળી હતી. ત્યારબાદ આજે ફરી બે દિવસ બાદ ડેમમાંથી વધુ બે લાશો મળી આવી છે. સ્થાનિક સરપંચે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આવી ઘટનાઓને અટકાવવા માટે તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તેમજ મુક્તેશ્વર ડેમ ખાતે હોમ ગાર્ડ પોઈન્ટ મુકવામાં આવે જેથી ભવિષ્યમાં જાનહાનિ અટકાવી શકાય. સ્થાનિક સરપંચે ડેમ વિસ્તારમાં હોમ ગાર્ડ પોઈન્ટ અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે.
બનાસકાંઠાના મુક્તેશ્વર ડેમમાંથી બે મૃતદેહ મળી આવ્યા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા-ભીલડી હાઈવે લોહિયાળ બન્યો: ૬ કલાકમાં ૪ અકસ્માત વચ્ચે એકનું મોત
2 દિવસ પહેલા
બનાસકાંઠાધાનેરાના ચકચારી અપહરણ અને દુષ્કર્મના કેસમાં ડીસા કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
2 દિવસ પહેલા
બનાસકાંઠાઅંબાજીમાં ચૂંટણીની અદાવતમાં તાલુકા પંચાયત સભ્યના પતિ પર જીવલેણ હુમલો
2 દિવસ પહેલા
