મુક્તેશ્વર ડેમમાં સતત દુર્ઘટનાઓને લઈને ચિંતા વધી રહી છે. 1 જૂનના રોજ ડેમમાં ડૂબી ગયેલા ભરત વાદીની લાશ 2 જૂને મળી હતી. ત્યારબાદ આજે ફરી બે દિવસ બાદ ડેમમાંથી વધુ બે લાશો મળી આવી છે. સ્થાનિક સરપંચે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આવી ઘટનાઓને અટકાવવા માટે તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તેમજ મુક્તેશ્વર ડેમ ખાતે હોમ ગાર્ડ પોઈન્ટ મુકવામાં આવે જેથી ભવિષ્યમાં જાનહાનિ અટકાવી શકાય. સ્થાનિક સરપંચે ડેમ વિસ્તારમાં હોમ ગાર્ડ પોઈન્ટ અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે.
બનાસકાંઠાના મુક્તેશ્વર ડેમમાંથી બે મૃતદેહ મળી આવ્યા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપની અને ખેડૂતો સાથે રૂ. ૩૫.૭૬ લાખની છેતરપિંડી
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના સમૌ ગામે કરિયાણાની દુકાનમાં રૂ. ૧.૦૨ લાખના પોષડોડા સહિતના મુદ્દામાલ સાથે એક ઝડપાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુર પાલિકા કચેરીમાં પાન-મસાલા ખાઈને થૂંકવા પર રૂ. ૫૦૦નો દંડ
2 દિવસ પહેલા
બનાસકાંઠાઓપરેશન ‘નયન સોની’: 1400 કિમી દૂરથી આજીવન કેદના પેરોલ ફરારીને ઝડપી પાડ્યો
2 દિવસ પહેલા
