Mukteshwar Dam

વડગામના મુક્તેશ્વર ડેમ જમણા કાંઠાની મુખ્ય નહેરનું સફાઈ કામ સંદર્ભે ખેડૂતોએ અસંતોષ વ્યક્ત કર્યો

વડગામ તાલુકાના 110 ગામોની જીવાદોરી લોકમાતા સરસ્વતી નદી પર મુક્તેશ્વર મહાદેવ તિર્થ સ્થાન નજીક વર્ષો પહેલાં ડેમનું નિર્માણ કાર્ય કરવામાં…

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે પીડિત પરિવારને સહાયના ચેક અપૅણ કરાયાં

કપરા સમયમાં ગુજરાત સરકાર,સ્થાનિક આગેવાનો અને સમગ્ર સમાજ આ શોકગ્રસ્ત પરિવારની પડખે છે : કેબિનેટ મંત્રી પાટણ જિલ્લાના સરહદી તાલુકાઓમાં…

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મુક્તેશ્વર ડેમમાં આવ્યા નવા નીર

મુક્તેશ્વર ડેમના 4 દરવાજા ખોલાયા:સરસ્વતી નદીમાં પાણી છોડાયું ડેમમાંથી પાણી છોડાતા લોકો નજારો જોવા ઉમટ્યા: તંત્રએ સતર્ક રહેવા આપી સૂચનાચ…

બનાસકાંઠામાં સિઝન નો 59.84 ટકા વરસાદ છતાં ડેમોની સ્થિતિ તળિયા ઝાટક

બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ડેમ મુખ્ય ડેમમાંથી એક છે. મુખ્યત્વે બનાસકાંઠાના મધ્ય અને પૂર્વ ભાગના ગામોમાં પાણી પહોંચે છે. આ ડેમમાંથી…

વડગામ ના ધાન્ધારની ધરતીપર લોકમાતા સરસ્વતીનું આગમન

ઉપરવાસમાં વરસાદ થતાં રવિવાર તા.22-6-2025, થી લોક માતા સરસ્વતી નદીમાં જળ દેવતાનું આગમન થયું છે. મોરીયા નજીક ના સરસ્વતી –…