રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ13 જૂન, 2025| Super Admin

પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા યાત્રીઓની યાદમાં 290 ગુલમોહરના વૃક્ષો વાવી શ્રદ્ધાંજલિ સમર્પિત

પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા યાત્રીઓની યાદમાં 290 ગુલમોહરના વૃક્ષો વાવી શ્રદ્ધાંજલિ સમર્પિત

અમદાવાદ માં બનેલ પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા ગુજરાતના પૂવૅ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત ના 290 યાત્રીની યાદમાં ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલે પોતાના ગ્રીન વનમાં 290 ગુલ-મોહરના વૃક્ષો વાવી શ્રદ્ધાંજલિ સમર્પિત કરી છે. ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલે અમદાવાદમાં બનેલ એર ઈન્ડિયાના પેસેન્જર વિમાન તૂટી પડવાની ઘટનાને દુઃખદ ગણાવી આ દુઃખદ ઘટનાથી તેઓ પણ દુ:ખી હોવાનું જણાવી આ ધટનામાં ગુજરાતના પૂવૅ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત કુલ 290 યાત્રીકો અને ડોક્ટરો દેવ લોક પામ્યા હોય જેઓની આત્માંની શાંતિ માટે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ દ્વારા પોતાના ગ્રીન વનમાં 290 ગુલમહોર ના રોપા વાવી શ્રધ્ધાંજલી સમપિર્ત કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર