અમદાવાદ માં બનેલ પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા ગુજરાતના પૂવૅ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત ના 290 યાત્રીની યાદમાં ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલે પોતાના ગ્રીન વનમાં 290 ગુલ-મોહરના વૃક્ષો વાવી શ્રદ્ધાંજલિ સમર્પિત કરી છે. ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલે અમદાવાદમાં બનેલ એર ઈન્ડિયાના પેસેન્જર વિમાન તૂટી પડવાની ઘટનાને દુઃખદ ગણાવી આ દુઃખદ ઘટનાથી તેઓ પણ દુ:ખી હોવાનું જણાવી આ ધટનામાં ગુજરાતના પૂવૅ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત કુલ 290 યાત્રીકો અને ડોક્ટરો દેવ લોક પામ્યા હોય જેઓની આત્માંની શાંતિ માટે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ દ્વારા પોતાના ગ્રીન વનમાં 290 ગુલમહોર ના રોપા વાવી શ્રધ્ધાંજલી સમપિર્ત કરવામાં આવી છે.
પાટણ13 જૂન, 2025
પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા યાત્રીઓની યાદમાં 290 ગુલમોહરના વૃક્ષો વાવી શ્રદ્ધાંજલિ સમર્પિત

ટેગ્સ:#Ahmedabad#tribute#Community Response#Tragic Incident#Loss of Lives#Green Initiatives#Air India Plane Crash#Vijaybhai Rupani#Gulmohar Trees#Passenger Memorial#Environmental Remembrance#Peace for Souls
સંબંધિત સમાચાર
પાટણપાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા ફફડાટ : સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
1 દિવસ પહેલા
પાટણપાટણ પાલિકાની જાહેર કરાયેલી પ્રાથમિક મતદાર યાદીમાં કુલ 1,08,999 મતદારો નોંધાયા
3 દિવસ પહેલા
પાટણચાણસ્માના ઝિલીયા ફાર્મ હાઉસ હુમલા કેસમાં 18 આરોપીઓના જામીન મંજૂર
3 દિવસ પહેલા
પાટણપાટણમાં યુથ કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવ વધારાની સાથે અછત મામલે વિરોધ પ્રદર્શન કરાયુ
4 દિવસ પહેલા
