tribute

અટલજી 101મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ: પીએમ મોદી આજે લખનૌમાં ‘રાષ્ટ્ર પ્રેરણા સ્થળ’નું ઉદ્ઘાટન કરશે

આજે ભારત રત્ન ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ છે. દિલ્હીમાં અટલ સદૈવ પર પ્રાર્થના સભાનું આયોજન કરવામાં…

રાષ્ટ્રપતિ મુર્મુ અને પીએમ મોદીએ વિજય દિવસ પર સૈનિકોના બલિદાન અને બહાદુરીને શ્રદ્ધાંજલિ આપી

આ દિવસે (16 ડિસેમ્બર, 1971), ભારતીય સેનાએ 1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. આ યુદ્ધ 13 દિવસ…

સરદાર પટેલની 150મી જન્મજયંતિ: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય કાર્યક્રમ, PM મોદીએ શ્રદ્ધાંજલિ આપી

આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ છે. આ પ્રસંગ નિમિત્તે, “એક ભારત શ્રેષ્ઠ ભારત” થીમ હેઠળ દેશભરમાં કાર્યક્રમો…

ગોવાના મંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી રવિ નાઈકનું હૃદયરોગના હુમલાથી નિધન, પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી

ગોવાના કૃષિ મંત્રી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રવિ નાઈકનું મંગળવારે મોડી રાત્રે હૃદયરોગના હુમલાથી અવસાન થયું. પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું કે…

પ્રધાનમંત્રી મોદીએ મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને તેમના જન્મદિવસ પર શ્રદ્ધાંજલિ આપી

આજે દેશભરમાં દશેરા ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે રાષ્ટ્ર તેના બે મહાન વ્યક્તિઓને તેમના જન્મદિવસ પર યાદ…

પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ, ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા

આજે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન કટોકટીના ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીને બે મિનિટનું…

બનાસકાંઠા જીલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી સહિત વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલિ અપાઈ

બનાસકાંઠા જીલ્લા ભાજપ કાર્યાલય- કમલમ્‌ ખાતે જીલ્લા ભાજપ સંગઠન દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ…

બનાસકાંઠા ડાયમંડ ફેકટરી ઓનર્સ એસોસિએશન દ્વારા; વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ

બનાસકાંઠા ડાયમંડ ફેકટરી ઓનર્સ એસોસિએશન,પાલનપુર દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં…

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રાજપુર ડીસા પાંજરાપોળ દ્વારા અનોખી શ્રદ્ધાંજલિ અપાઈ

અબોલ જીવો માટે ઘાસ નીરણ કાર્યક્રમ યોજાયો; ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા  વિજયભાઈ રૂપાણીના અમદાવાદ ખાતે…

આવતીકાલે વિજયભાઈ રૂપાણીના નિધનને લઈ રાજકોટની સ્વનિર્ભર શાળાઓ બંધ રાખવાનો સંચાલકોનો નિર્ણય

એક દિવસ સ્કૂલ બંધ રાખી પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવશે : પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થતાં સમગ્ર રાજકોટમાં શોકની લાગણી…