Green Initiatives

ઊંઝા તાલુકાના દાસજ ગામે 76 માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઈ

એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું; ઊંઝા તાલુકાના દાસજ ગામે આવેલા દાસજીયા ગોગા મહારાજના મંદિર સંકુલ ખાતે 76માં…

સેવા કેમ્પ દ્વારા કેમ્પના સ્થળે આજથી ૯ વર્ષ પહેલા ૯ વડ વાવ્યા હતા જે આજે વટ વૃક્ષ બન્યા

શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આગામી ૭ સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ યોજાઇ રહ્યો છે.મેળાના યાત્રાધામને સાંકળતા માર્ગો પર…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરમાં અદ્યતન વિકાસ પ્રોજેક્ટ કામોનું નિરીક્ષણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક અને પુરાતત્વીય ધરોહર સમાન વડનગરમાં રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલા મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સની કામગીરી પ્રગતિનું…

પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા યાત્રીઓની યાદમાં 290 ગુલમોહરના વૃક્ષો વાવી શ્રદ્ધાંજલિ સમર્પિત

અમદાવાદ માં બનેલ પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા ગુજરાતના પૂવૅ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત ના 290 યાત્રીની યાદમાં ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ…

પાટણ જિલ્લા પોલીસે વિશ્વ પર્યાવરણ દિવસે પાલડી પોલીસ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કયુઁ

આગામી ચોમાસામાં ખુલ્લી જગ્યાઓમાં મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવા જિલ્લા પોલીસ વડાએ અપીલ કરી તારીખ ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે…

પાટણ માર્કેટયાર્ડ દ્વારા એક વૃક્ષ માકે નામ અંતગૅત વૃક્ષારોપણ સાથે વૃક્ષના રોપાઓનું વિતરણ કરાયું

તા. ૫ જુન ગુરૂવારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પાટણ માર્કેટયાર્ડ સમિતિના ચેરમેન સ્નેહલભાઈ પટેલના માર્ગદર્શન અને રાહબરી નીચે બજાર સમિતિ…