Tragic Incident

વડનગરના વલાસણ ગામે ઝાડ પર લટકતી હાલતમાં યુવક અને યુવતીની લાશ મળતાં હાહાકાર

વડનગર તાલુકાના વલાસણથી શોભાસણ જવાના રસ્તે નજીકમાં આવેલ અવાવરું જગ્યાએ એક ઝાડ પર બે લાશો લટકતી હાલતમાં જોવા જોવા મળી…

થરાદમાં 3 દીકરીઓના પિતા નર્મદા કેનાલમાં પડતાં મોત નીપજ્યું

થરાદના ત્રણ દીકરીઓના પિતાએ નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. જેના મૃતદેહને ફાયર વિભાગની ટીમે બહાર કાઢી વાલી વારસોને સોપ્યો…

લાંચ લેવાના આરોપમાં સસ્પેન્ડ કરાયેલા લેખપાલે ઝેર પીધું, સીએમ યોગીએ તપાસના આદેશ આપ્યા

ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લામાં બુધવારે ધૌલાના તહસીલ પરિસરમાં લાંચ લેવાના આરોપમાં સસ્પેન્ડ કરાયેલા લેખપાલે ઝેરી પદાર્થનું સેવન કર્યું હતું. પોલીસ…

પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલી બ્રાહ્મણવાડાની પુત્રવધુની લાશને ડીએનએ ટેસ્ટ બાદ પરિવારજનોને સોંપાઈ

પોલીસ એસ્કોર્ટ સાથે એમ્બ્યુલન્સમાં જૈમિની ચૌધરીના મૃતદેહને બ્રાહ્મણવાડા લવાતા પરિવારજનો સહિત ગ્રામજનોમાં આક્રંદ છવાયું. પતિએ છેલ્લી વાર ચહેરો જોવાની ઇચ્છા…

પૂર્વ સી.એમ.ના નિધનને લઈને; પાલનપુરની સરકારી કચેરીઓ પર રાષ્ટ્રધ્વજ અર્ધી કાઠીએ

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 યાત્રીકોના મોત નિપજ્યા હતા. સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટનામાં પૂર્વ…

વાવના દેવપુરા કેનાલ નજીક જન્મેલું ભ્રૂણ મળતા ચકચાર

વાવ તાલુકાના દેવપુરા ગામ પાસે આવેલી કેનાલ નજીક એક દુખદ ઘટના સામે આવી છે. સ્થાનિક ગ્રામજનોને કેનાલના કિનારે તાજુ જન્મેલું…

સાબરકાંઠા; પ્લેન દૂરઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાંજલિ

અમદાવાદ હવાઈ મથકેથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થતાં 241 મુસાફરના મોત થયા છે. આ દુખદ ઘટનાને પગલે હિંમતનગરના…

કેદારનાથથી ગુપ્તકાશી જતું હેલિકોપ્ટર વહેલી સવારે ક્રેશ : છ લોકોના કરુણ મોત

ગૌરીકુંડ નજીક વહેલી સવારે બનેલી દુર્ઘટના : NDRF અને SDRF ટીમો બચાવ કામગીરી માટે રવાના : મૃતકોમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ,…

એર ઇન્ડિયાએ અકસ્માતમાં મૃતકોના પરિવારો અને ઘાયલોને સહાય આપવાની જાહેરાત કરી

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાંથી…

પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા યાત્રીઓની યાદમાં 290 ગુલમોહરના વૃક્ષો વાવી શ્રદ્ધાંજલિ સમર્પિત

અમદાવાદ માં બનેલ પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા ગુજરાતના પૂવૅ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત ના 290 યાત્રીની યાદમાં ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ…