ધાનેરા તાલુકાના ચાલુ વર્ષ દરમિયાન કુલ 9 હજાર ખેડૂતો એ ટેકાનાં ભાવે મગફળી વેચાણ માટે નોંધણી કરાવી છે. સરકારના નિયમો અનુસાર મગફળી ખરીદી માટે 90 દિવસ નો સમય નક્કી કરવામાં આવ્યો છે. ધાનેરા તાલુકાના સમારવાડા ગામ નજીક આવેલ ગોડાઉન ખાતે આજથી ટેકાનાં ભાવે મગફળી નિયમો અનુસાર ખરીદ કરવામાં આવી રહી છે. ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘના મેનેજર માસુંગ ભાઈ આકોલિયા એ ટેકાના ભાવે ખરીદી ને લઈ ને જરૂરી ખેડૂતો માટે સૂચન કર્યું છે. જેમાં ખરીદ કેન્દ્ર પર 15 ઇલેક્ટ્રિક કાંટા સાથે 100 જેટલા મજૂરો કાર્યરત રહેશે સાથે ખેડૂતો પણ પોતાના મગફળી નો પાક યોગ્ય અને ગુણવતા યુક્ત લાવે તેવુ સૂચન કરાયું હતું.- હોમ
- /Uncategorized
- /ધાનેરા ખાતે ટેકાના ભાવે મગફળી નું વેચાણ શરુ 9 હજાર ખેડૂતો એ કરાવી ટેકાના ભાવે નોધણી
ધાનેરા ખાતે ટેકાના ભાવે મગફળી નું વેચાણ શરુ 9 હજાર ખેડૂતો એ કરાવી ટેકાના ભાવે નોધણી

15 ઇલેક્ટ્રિક કાંટા પર ટેકાનાં ભાવે મગફળી ની ખરીદી ના શ્રી ગણેશ કર્યા
ધાનેરા ખાતે ટેકાના ભાવે મગફળી નું વેચાણ શરુ થયું છે. ભારત સરકારની પી.એસ.એસ યોજના હેઠળ ટેકા ના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે. ધાનેરા ખાતે મગફળી ખરીદી ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘ ને સોંપાઈ છે. જેને લઇ આજેં ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન હરદાસ ભાઈ પટેલ એ ઇલેક્ટ્રિક વજન કાંટાનું પૂજન કરી મગફળી ની ખરીદી શરૂ કરાવી હતી.
ધાનેરા તાલુકાના ચાલુ વર્ષ દરમિયાન કુલ 9 હજાર ખેડૂતો એ ટેકાનાં ભાવે મગફળી વેચાણ માટે નોંધણી કરાવી છે. સરકારના નિયમો અનુસાર મગફળી ખરીદી માટે 90 દિવસ નો સમય નક્કી કરવામાં આવ્યો છે. ધાનેરા તાલુકાના સમારવાડા ગામ નજીક આવેલ ગોડાઉન ખાતે આજથી ટેકાનાં ભાવે મગફળી નિયમો અનુસાર ખરીદ કરવામાં આવી રહી છે. ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘના મેનેજર માસુંગ ભાઈ આકોલિયા એ ટેકાના ભાવે ખરીદી ને લઈ ને જરૂરી ખેડૂતો માટે સૂચન કર્યું છે. જેમાં ખરીદ કેન્દ્ર પર 15 ઇલેક્ટ્રિક કાંટા સાથે 100 જેટલા મજૂરો કાર્યરત રહેશે સાથે ખેડૂતો પણ પોતાના મગફળી નો પાક યોગ્ય અને ગુણવતા યુક્ત લાવે તેવુ સૂચન કરાયું હતું.
ધાનેરા તાલુકાના ચાલુ વર્ષ દરમિયાન કુલ 9 હજાર ખેડૂતો એ ટેકાનાં ભાવે મગફળી વેચાણ માટે નોંધણી કરાવી છે. સરકારના નિયમો અનુસાર મગફળી ખરીદી માટે 90 દિવસ નો સમય નક્કી કરવામાં આવ્યો છે. ધાનેરા તાલુકાના સમારવાડા ગામ નજીક આવેલ ગોડાઉન ખાતે આજથી ટેકાનાં ભાવે મગફળી નિયમો અનુસાર ખરીદ કરવામાં આવી રહી છે. ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘના મેનેજર માસુંગ ભાઈ આકોલિયા એ ટેકાના ભાવે ખરીદી ને લઈ ને જરૂરી ખેડૂતો માટે સૂચન કર્યું છે. જેમાં ખરીદ કેન્દ્ર પર 15 ઇલેક્ટ્રિક કાંટા સાથે 100 જેટલા મજૂરો કાર્યરત રહેશે સાથે ખેડૂતો પણ પોતાના મગફળી નો પાક યોગ્ય અને ગુણવતા યુક્ત લાવે તેવુ સૂચન કરાયું હતું.સંબંધિત સમાચાર
Uncategorizedવાવ ની રાઘાનેસડા ગામ ના ખેડૂતો ને સિંચાઇ માટે કેનાલ નું પાણી ન મળતાં ઢોલ વગાડી ઉગ્ર વિરોધ પ્રદશન
1 વર્ષ પહેલા
Uncategorizedહવે યુદ્ધમાં શાંતિ જરૂરી : યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી રશિયા સાથે યુદ્ધવિરામ માટે સંમત થયા
1 વર્ષ પહેલા
Uncategorizedઅરણ્યધામ: શિક્ષણ માટે સતત કાર્યરત સંકુલ
1 વર્ષ પહેલા
Uncategorizedદિલ્હી વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટી કોઈની સાથે ગઠબંધન નહીં કરે
1 વર્ષ પહેલા
