રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા19 માર્ચ, 2025| Super Admin

અમીરગઢમાં અસામજીક તત્વો પર પોલીસની ડિમોશનલ કાર્યવાહી

અમીરગઢમાં અસામજીક તત્વો પર પોલીસની ડિમોશનલ કાર્યવાહી
કીડોતર અને ભડથનાં પાટિયાં નજીકનાં અવૈધ મિલ્કતો તોડી પડાઇ ૨૫ ની યાદી પૈકી ૨ થી વધુ અવૈધ દુકાનો પર ડિમોશનલ કાર્યવાહી; હાલમાં ગુજરાતમાં પોલીસ ની ડિમોશ્નલની કાર્યવાહી જોઈ ચારે ઓર જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતના ડી.જી.પી થતા બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીના માર્ગદર્શન આધારે અમીરગઢમાં અસામાજિક અને રીઢા ગુન્હેગારો સામે પોલીસની મોટી કાર્યવાહી જોવા મળી રહી છે. આજે અમીરગઢ પી.આઈ એસ કે પરમાર અને પોલીસ સ્ટાફ તથા NHI ટોલ પ્લાઝા ખેમાણાં અને અન્ય એજન્સીઓ દ્રારા પોલીસ યાદીમાં આવતા અસામાજીક તત્વો સામે પોલીસે ડિમોશનની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અમીરગઢના કીડોતર પાટિયા અને ભડથ નજીકથી બે અવૈધ દુકાનોને તોડી પડવામાં આવી હતી જોકે આ કાર્યવાહી અહીંયા થંભી જતી નથી ૨૫ નામોની લિસ્ટમાં ૨૫ પૈકી હાલમાં બે થી વધુ દબાણો કે અવૈધ દુકાનો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અને આગળ પણ ટૂંક સમયમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. જોકે આસામજીક તત્વો આ કાર્યવાહીથી ખળભળાટ મચી જવા પામ્યો છે અમીરગઢ પી આઈ એસ કે પરમારએ જણાવ્યું હતું કે સરકારના અને ડીજીપી અને પોલીસ વડાના આદેશ અનુસાર અવૈધ મિલ્કતો વીજ કનેક્શન અને પાણીનું કનેક્શન પણ કાપી દેવામાં આવશે જેથી આવા ગુન્હેગારોને ગુન્હાહિત પાર્વૃત્તિઓ આચરતાં પેહલા વિચાર આવશે…

સંબંધિત સમાચાર